News KhabarPatri

21429 Articles
Tags:

ભારતના ચંદ્રયાન-૨નું લોંચિંગ હવે ઓક્ટોબરમાં થશે.  

આગામી મહિને છોડાનારા ભારતના બીજા ચંદ્રયાન-૨ નું લોંચિંગ પાછળ ઠેલાયું છે. કેટલાક નિષ્ણાતોના ટેસ્ટ કરવાના સૂચન પછી હવે તેને હવે…

Tags:

ગુજરાતનાં માધવપુર મેળાની ચાર દિવસની ભવ્ય ઉજવણી

એક અનોખી પહેલમાં ગુજરાતના માધવપુરના મેળાની સાથે હવે પૂર્વોત્તરને સાંકળીને ભારતનાં સૌ પ્રથમ સાંસ્કૃતિક સમન્વયનો પ્રારંભ થશે. એમ કહેવાય છે કે…

Tags:

ઇસનપુર સ્થિત ચંડોળા તળાવ પાસે ભીષણ આગ

તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ઇસનપુર ખાતે આવેલા ચંડોળા તળાવના વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળે છે અને ત્યાંના…

વડોદરામાં રથયાત્રા દરમિયાન પથ્થરમારો

તાજેતરમાં મળતા સમાચાર મુજબ વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામનવમીની રથયાત્રા દરમિયાન બે કોમ ના જૂથ વચ્ચે પથ્થરમારાના બનાવ બન્યાની ઘટના સામે…

Tags:

“પપ્પા” ~ ટૂંકી વાર્તા

કસરત વિભાગ ક્યાં આવ્યો.? ધીમા અવાજ સાથે એક 35 વર્ષના બેન ગાડી પાછળ એક વૃધ્ધ પુરુષ ને લઈને ઉભા રહી…

Tags:

યુપી – 24 કલાક માં 6 એન્કાઉન્ટર માં 2 અપરાધી ઠાર

યોગી આદિત્યનાથ ની સરકાર માં અપરાધ રોકવા માટે યુપી પોલીસ ખુબજ સાબદી બની ગઈ હોવા નું દેખાઈ રહ્યું છે. પાછળ…

Tags:

મુકેશ અંબાણીનાં દીકરા આકાશની પ્રી- એન્ગેજમેન્ટ સેરેમની ગોવામાં યોજાઈ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એવા ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી ટૂંક સમયમાં જ સગાઇ કરશે. તેની પહેલાં 24મી માર્ચના…

Tags:

શું તમે ભગવાન રામની બહેન શાંતા વિશે જાણો છો ?

ભગવાન રામનાં પિતા દશરથને ત્રણ રાણી હતી. કૌશલ્યા, સુમિત્રા અને કૈકઈ. દશરથ રાજાનાં ચાર પુત્રો હતા, તે વિશે સૌને ખબર…

Tags:

જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ના થાય ત્યાં સુધી તેને GSTમાં સામેલ કરી શકાશે નહીં : નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ પક્ષ અને જનતાના પ્રતિનિધિ તરીકે શાસક પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં કોંગ્રેસના દંડક અમિત…

Tags:

ગુજરાતમાં નિવૃત્ત કર્મચારીઓની સંખ્યામાં થઈ રહેલો ઉત્તરોતર વધારો

વર્ષ ૨૦૧૭-૧૮ના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં સરકારી વિભાગો અને સરકાર સહાયક સંસ્થાઓમાં નિવૃત થતા કર્મચારીઓની સંખ્યા વધુ છે.

- Advertisement -
Ad image