News KhabarPatri

21436 Articles

મિઝોરમમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી, ૧૭ મજૂરોના મોત થયા

બુધવારે સવારે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં સાયરાંગ પાસે એક નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થયો છે,…

ચંદ્રયાન-3 ના ચંદ્ર પર લેન્ડિંગ:ભારતના અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક દિવસ

પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ અભૂતપૂર્વ છે. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ.ઈસરોએ રચ્યો ઈતિહાસ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર…

અમદાવાદમાં કર્ણાટક ટુરિઝમ રોડ શોએ તેની અસંખ્ય પ્રવાસન ઓફરોને હાઇલાઇટ કરી

કર્ણાટક સરકારના પ્રવાસન વિભાગે 22મી ઓગસ્ટ 2023ના રોજ ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર ખાતે અમદાવાદ, ગુજરાતમાં એક આકર્ષક રોડ શોનું…

રાજ્યની ગૌશાળા-પાંજરાપોળો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગૌશાળા-પાંજરાપોળોના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાયના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. રાજ્યમાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૪મી ઓગષ્ટે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર તા. ૨૪ ઓગષ્ટે…

હરિયાણાનાં યુવકે યુટ્યુબની મદદથી હેકર્સ બની ટ્રાવેલ એજન્સીના માલિકને ચૂનો લગાવ્યો

યુટ્યુબની મદદથી હેકર્સ બનેલા યુવકે ટ્રાવેલ એજન્સીના માલિકને મોટો ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેબસાઇટ હેક કરી ઓનલાઇન…

અમદાવાદના ગીતા મંદિર નજીકથી અંદાજે ૨ કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ શહેરમાં થતી ડ્રગ્સની મોટી ડિલિવરી SOGએ ઝડપી તપાસ કરતા મોટા ખુલાસા થયા છે. અમદાવાદના ગીતામંદિર પાસે ખાનગી બસમાં જયપુરથી…

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ધર્મના બહેન રાખડી બાંધશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના ધર્મના બહેન રાખડી બાંધશે. સતત ૨૯માં વર્ષે પીએમ મોદીને તેમના…

સુરત શહેરમાં રોગચાળાથી વધુ એક યુવકનું મોત નીપજ્યું

સુરત શહેરમાં રોગચાળાથી વધુ એક યુવકનું મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષે યુવકને બે દિવસ સાવ આવ્યા બાદ…

પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવી લોકો મોરબી પહોંચ્યા

પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવીને આવેલા જુદા જુદા પરિવારના કુલ મળીને ૪૫ જેટલા લોકો હાલમાં મોરબી પહોંચ્યા છે અને તે લોકો…

- Advertisement -
Ad image