News KhabarPatri

21425 Articles
Tags:

પીવીસી ઈન્સ્યુલેટેડ કેબલના નિર્માતા એકમમાં ભારતીય માનક બ્યૂરોની રેડ

સૂરત : ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટીમે બ્યૂરો પાસેથી અધિકૃત લાયસન્સ વગર કંપનીના પીવીસી ઈન્સ્યુલેટેડ કેબલના ઉત્પાદન, પેકિંગ અને…

Tags:

અચોક્કસ મુદત અને ભૂખ હળતાળ સાથે અમદાવાદમાં રેલવે કર્મીઓની વિવિધ માંગણીઓને લઈને હળતાળ

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના રેલવેના કર્મચારીઓએ તેમની કેટલીક માંગણીઓને લઇને મંગળવારે અમદાવાદ ડીઆરએમ કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો.…

૭૫ કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજ બનશે

અમદાવાદ ખાતે રૂા. ૮૦૦ કરોડના વિકાસ કામોના વિવિધ પ્રજાલક્ષી કામોનું ખાતમુર્હૂત - ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે,…

દિવેલથી મોયેલા ઘઉં સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાના દાવા સાથે તેના વેચાણ પર સૌપ્રથમ વાર સરકાર દ્વારા લગાવાયો પ્રતિબંધ  

ઉનાળો શરુ થતાં જ દરેક પરિવારમાં ઘઉં ભરવાની સિઝનનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. મોટાભાગની ગૃહિણીઓ આ સિઝન દરમિયાન…

Tags:

ડાકોટા ડીસી – ૩: ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઈટમાં સામેલ થશે

નવી દિલ્હીઃ ૧૯૪૦ના વિન્ટેજનું ડાકોટા ડીસી – ૩ એરક્રાફ્ટ ટૂંક સમયમાં ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઈટમાં સામેલ થશે. ડાકોટા…

Tags:

જામનગરના જામ વણથલીમાં હરીબાપાનો દેહત્યાગ બાબતે ચાલેલો નાટકીય ઘટનાક્રમ 

જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા અને સ્વામીનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા ૭૭ વર્ષના હરીભાઈ વેલજીભાઈ ખોલીયા નામના વ્યક્તિને ઈશ્વરનો સાક્ષાત્કાર…

Tags:

નાસાને કલાઇમેટ ચેન્જના અભ્યાસ કરતા મિશન થકી આર્કટિક પર છવાયેલા બરફમાં અનિયમિત આકારના રહસ્યમ ખાડા જોવા મળ્યા 

નાસાએ છેલ્લાં દશકા દરમિયાન ઉત્તર અને દક્ષિણ ધ્રુવના બર્ફિલા પ્રદેશો પર હવાઇ સફર કરીને કલાઇમેટ ચેન્જ અને વૈશ્વિક વાતાવરણનો અભ્યાસ…

અમદાવાદ ટ્રાફિક પોલીસે કોલમ્બિયા એશિયા હોસ્પિટલ્સના સહયોગથી રોડ સેફ્ટી વીકની ઉજવણી કરી

અમદાવાદ: ટ્રોમાના કેસિસમાં ઘટાડો લાવવા માટેના ઉદ્દેશથી કોલમ્બિયા એશિયા હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ ટ્રાફિક પોલિસ સાથે મળીને રોડ સેફ્ટી વીક દરમિયાન…

Tags:

ભારતીય વાયુસેનાના કર્મચારીએ આઈએસએસએફ વર્લ્ડ કપમાં રજત પદક જીત્યો

ભારતીય વાયુસેનામાં સાર્જેંટ શહજર રિજવીએ દક્ષિણ કોરિયામાં આયોજિત થઇ રહેલા આઈએસએસએફ વર્લ્ડ કપમાં રજત પદક મેળવ્યો છે.

Tags:

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં મંડલા ખાતે એક જાહેર સભામાં રાષ્ટ્રીય ગ્રામિણ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે આગામી પાંચ વર્ષ…

- Advertisement -
Ad image