News KhabarPatri

21436 Articles
Tags:

નિકોલમાં વેપારીઓને ડરાવી-ધમકાવી પૈસા પડાવતા લુખ્ખાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી સબક શીખવાડ્યો 

ગઈકાલે નિકોલ વિસ્તારમાં વેપારીઓને મારમારીને હપ્તો ઉઘરવતા લુખ્ખાની પોલીસે ધરપકડ કરી હતી અને લોકોનો ડર ભગાડવા માટે પોલીસે જાહેરમાં સરઘસ…

Tags:

મુસાફરોની સુવિધા માટે મહેસાણા અને ઊંઝાના રેલવે સ્ટેશનનું સ્થળાંતર થશે 

પેસેન્જર્સની સુવિધા માટે દિલ્હી અને મુંબઇ વચ્ચે આવેલ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરને (DFC) મહેસાણા અને ઉંઝા રેલવે સ્ટેશને શિફ્ટ કરાશે. આ…

Tags:

આસારામને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા :  અન્ય બે સાથી શિલ્પી અને શરદને પણ ૨૦ વર્ષની સજા

કથિત ધર્મગુરુ એવા આસારામને એક ૧૬ વર્ષની સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં દોષીત જાહેર કરીને આજીવન કારાવાસની સજા ફટકારી છે.…

કુશીનગર  રેલ દૂર્ઘટના વિશે કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન

તમકુહી રોડ અ દુદાહી સ્ટેશન વચ્ચે સ્થિત માનવ રહિત રેલવે ક્રોસિંગ પર એક દૂર્ઘટનાપૂર્ણ દૂર્ઘટના ઘટી. આ ઘટનાને લઇને ફરીથી…

ખેડૂતોએ બિયારણ, ખાતરની ખરીદી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ખેડૂતો ખરીફ ઋતુના પાકોના આયોજન અને તેના માટે જરૂરી બિયારણ અને રાસાયણિક ખાતર જેવી પાયાની જરૂરીયાતોની ખરીદીમાં છેતરાય નહી તે…

Tags:

ટાટા મોટર્સ દ્વારા નવી NEXON AMTનું બુકિંગ શરૂ

ભારતમાં એએમટી વાહનોની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા ટાટા મોટર્સ આગામી પ્રોડક્ટ ઇંટરવેશનની રૂપમાં હાઇપરડ્રાઇવ સેલ્ફ-શિફ્ટ ગિયર્સની સાથે નવી NEXON રજૂ…

Tags:

અનોખા કલા સાધકો; જુનાગઢમાં રહ્યા છે હવે માત્ર ચાર જીકસો ડીઝાઇનરો

જુનાગઢ:  કલાએ કુદરતની અણમોલ ભેટ છે. કલાની સાધના કરીને મેળવાતી રોજગારી બિરદાવવાને લાયક હોય છે. ટેકનોલોજીના આધુનિક યુગમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડીઝાઇન…

લેંડિંગ ક્રાફ્ટ યૂટિલિટી એમકે-IV પ્રોજેક્ટનું ત્રીજુ જહાજ નૌસેનામાં સમાવિષ્ટ

લેંડિંગ ક્રાફ્ટ યૂટિલિટી એમ કે-IV પ્રોજેક્ટના ત્રીજા જહાજને પોર્ટ બ્લેયરમાં ભારતીય નૌસેનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. વાઇસ એડમિરલ બિમલ વર્મા, એવીએસએમ,…

Tags:

ગીતા દર્શન- ૬

શ્રી ભગવાન ઉવાચ, " અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે I ગતાસૂનગતાસૂંશ્ર્ચ   નાનુશોચન્તિ  પંડિતા: II ૨/૧૧ II અર્થ--- શ્રી ભગવાન બોલ્યા :- હે…

Tags:

કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે વટહુકમ હેઠળ ED 15,000 કરોડની મિલકત જપ્ત કરશે

કરોડોનું કૌંભાડ કરીને ભાગી જનારા ગુનેગારો મામલે તેઓની મિલકતો જપ્ત કરવા માટેનો વટહુકમ જારી થયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) વિજય માલ્યા…

- Advertisement -
Ad image