News KhabarPatri

21438 Articles
Tags:

કચ્છમાં અદાણી સંચાલિત જી.કે.હોસ્પિટલમાં ૧૭ દિવસમાં પ્રાથમિક સુવિધાના અભાવે ૨૬ નવજાત શિશુના મોત

કચ્છમાં અદાણી સંચાલિત જી.કે. હોસ્પીટલમાં છેલ્લા ૧૭ દિવસમાં સુવિધાના અભાવે ૨૬ નવજાત શિશુના મોત નીપજતાં કોંગ્રેસ લઘુમતી મોરચાએ હોસ્પીટલમાં જઈને…

Tags:

કેરળમાં તરખાટ મચાવેલા નીપાહ વાયરસને પગલે ગુજરાતના હોસ્પિટલોના તબીબોને સતર્ક રહેવાની સૂચના

છેલ્લા, થોડા સમયથી કેરળમાં ‘નિપાહ’ નામના વાયરસે તરખાટ મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસે નવેક લોકોનો ભોગ લીધો છે ત્યારે…

Tags:

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭૬ લાખ બાળકોને માતાનું પૂરતું દૂધ મળતું નથી – યુનિસેફ

યુનિસેફના એક રિપોર્ટ મુજબ વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશોની મહિલાઓ બાળકોના સ્તનપાન બાબતે વધુ જાગૃત છે. જયારે ઉંચી આવક ધરાવતા…

Tags:

SBI બેન્કની NPAમાં ચોથા કવાર્ટરમાં ૭૭૧૮ કરોડ રૂપિયાનો વધારો

ભારતીય સ્ટેટ બેંકને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા ક્વાર્ટરમાં ૭૭૧૮.૧૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એનપીએ માટે જોગવાઇ વધારવાને કારણે નુકસાન…

Tags:

તમિલનાડુના તુતીકોરીનમાં પ્રદુષણ મામલે વેદાન્તાના કોપર પ્લાન્ટનો વિરોધ કરતા લોકો પર પોલીસ ગોળીબાર : ૧૧ લોકોના મોત

તમિલનાડુના તુતિકોરિનમાં પ્રદૂષણના કારણોસર વેદાન્તા જૂથનું સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવા માટે ચાલી રહેલા દેખાવો દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં ૧૧…

Tags:

રમઝાનમાં કાશ્મીરમાં સીઝ ફાયરના નિર્ણય વચ્ચે જવાનો પર સ્થાનિકોનો હુમલો

રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧૮ વર્ષમાં પહેલી વખત કાશ્મીરમાં  આતંકીઓ વિરુદ્ધના સૈન્ય ઓપરેશનને વિરામ આપ્યો છે. આ વિરામ…

Tags:

આજે કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ, ભાજપ વિરોધી પક્ષો એક મંચ પર આવી ૨૦૧૯નું બ્યુગલ ફૂંકશે

કર્ણાટકમાં આજે જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર બનવા જઈ રહી છે, સાથે મુખ્ય પ્રધાન પદે જેડીએસના વડા કુમારસ્વામી શપથ…

Tags:

૨૧મી મે આંતકવાદ વિરોધ દિવસ નિમિતે અધ્યક્ષ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવાઈ

સમગ્ર ભારતમાં ૨૧મી મેના રોજ ‘આંતકવાદ વિરોધી દિવસ’ મનાવવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભા ખાતે સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભાના…

Tags:

હ્યુંડાઇએ લોંચ કરી ફેસલિફ્ટ ક્રેટા એસયુવી મોડલ, જાણો શું છે ફિચર્સ અને કિંમત

વાહન નિર્માણ કરતી કંપની હ્યુંડાઇએ હાલમાં જ પોતાની બહુપ્રતિક્ષિત મોડલ ક્રેટા એસયુવીનું ફેસ લિફ્ટ મોડલ લોંચ કર્યું છે. આ મોડલના…

મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડા કરવાના કામનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડું કરવાના…

- Advertisement -
Ad image