News KhabarPatri

21426 Articles
Tags:

ચંદ્રશેખર આઝાદનું પાત્ર નિભાવતા કરણ શર્મા સાથે મુલાકાત

ચંદ્રશેખર આઝાદનું પાત્ર નિભાવતા કરણ શર્મા સાથે મુલાકાત ૧. આ શોમાં આવવા અને લેજન્ડ ચંદ્રશેખર આઝાદનું પાત્ર ભજવવા માટે આપને…

Tags:

કટરાના જંગલમાં લાગેલી આગ બુઝાવવા ભારતીય વાયુ સેના પ્રયત્નશીલ

ભારતીય વાયુ સેનાએ કટરાના જંગલમાં લાગેલી આગને બુઝાવવાના કાર્યમાં બામ્બી બકેટની સાથે એમએલએચ શ્રેણીના હિલિકોપ્ટરને કામ પર લગાવ્યા છે. બે…

Tags:

આઈએએસવી તારિણીની ટીમને નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૭ એનાયત

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ નવી દિલ્હીમાં આઈએનએસવી તારિણીની ટીમને પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૭થી સમ્માનિત કરી.…

Tags:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘કાન્હાનું કામ, દુધનું દાન’ યોજનાનો પ્રારંભ

બેટ દ્વારકામાં રૂ.૧૪.૪૩ કરોડના વિકાસ કામો અને કુપોષણમુક્તિના ધ્યેય સાથે નવતર અભિયાન કાન્હાનું કામ - દૂધનું દાનનો પ્રારંભ કરાવતાં જળ…

તળાવની પવિત્ર માટીથી ખેતરો લીલાંછમ્મ બનવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આશાવાદ

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડીયા ગામ ખાતે ઉપસ્થિત રહયા હતા અને શ્રમદાન કર્યુ હતુ. તેમણે ‘‘સુજલામ્…

Tags:

ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ ઝુંકાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર ખાતે આજે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકાધીશની ચરણપાદુકાની પૂજા અને…

Tags:

ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦૧૭ની બેચના ૭ તાલીમી આઇ.એ.એસ. અધિકારીઓએ મુખ્યમંત્રીની મુલાકાતે

ર૦૧૭ની બેચમાં ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૭ આઇ.એ.એસ. પ્રોબેશનરી ઓફિસરોએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી.

Tags:

Huawai એ  Honor બ્રાન્ડના  બે સસ્તા સ્માર્ટફોન લોન્ચ કર્યા

ચીનની કંપની Huawei એ મંગળવારે એક કાર્યક્રમ દ્વારા બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાના હાથે બે સ્માર્ટફોન 7A અને 7C લોન્ચ કરાવ્યા.…

Tags:

આઉટસોર્સિંગના ઓઠા હેઠળ મળતીયાઓ સાથે ભળીને ગુજરાતના બેરોજગાર યુવાનોની કારકિર્દી સાથે ચેડાં

ગુજરાતના બેરોજગાર યુવાનો માટે શોષણકારી આઉટસોર્સિંગની પ્રથામાં બહાર આવતી એક હકીકત અનુસાર રાજ્યમાં સાત લાખથી વધુ યુવાનોની કારકિર્દી સાથે ચેડા…

Tags:

મારો દિકરો પૂજા પાઠ બિલકૂલ નથી કરતો….

એક એવો પરિવાર જ્યાં દિવસની શરૂઆત પૂજાપાઠથી થાય છે. જો કોઈ ઘરની બહાર જાય તો પણ જયશ્રીકૃષ્ણ કહીને જાય અને…

- Advertisement -
Ad image