News KhabarPatri

21436 Articles

૯-૧૦ સપ્ટેમ્બર G૨૦ બેઠક દરમિયાન દિલ્હીમાં લોકડાઉન જેવી સ્થિતિ નહીં હોય : દિલ્હી પોલીસ

દિલ્હીમાં G-૨૦ બેઠકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવનિર્મિત ભારત મંડપમમાં યોજાનારી આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો…

બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીને હત્યાની ધમકી, પોલીસે આરોપીની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી…

મુસ્લિમ છોકરાના કપાળ પર છરી વડે જય ભોલેનાથ લખ્યું.. કારણ છે ચોકાવનારું

ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં યુવકના સંબંધીએ છરી વડે કપાળ પર ‘જય ભોલેનાથ’ લખી નાખ્યું હતું. જ્યારે યુવક ઘરે પહોંચ્યો તો તેને…

ચંદ્રયાન-૩માં લોન્ચિંગ કાઉન્ટડાઉનનો અવાજ આપનાર ISROના વૈજ્ઞાનિકનું મોત

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ની દરેક સફળતાની ભારત ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઈસરો તરફથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા…

ટ્રેનમાંથી મહિલા કોન્સ્ટેબલ અર્ધ નગ્ન હાલતમાં મળી આવી, હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં સરયુ એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા કોન્સ્ટેબલ અર્ધ નગ્ન હાલતમાં મળી આવી, યુપી પોલીસે કોન્સ્ટેબલ સાથે બળાત્કારની ઘટનાને નકારી…

મહારાષ્ટ્રના જાલનામાં થયેલી હિંસા બાદ SPની પર કાર્યવાહી

મહારાષ્ટ્રના જાલનામાં હિંસા વચ્ચે મરાઠા સંગઠનોએ આજે ??ઔરંગાબાદ બંધનું એલાન આપ્યું છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.…

ઇસ્લામિક આક્રમણને કારણે બાળ લગ્ન અને સતી પ્રથા જેવા દુષણો આવ્યા : RSS નેતા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક વરિષ્ઠ નેતાએ બાળ લગ્ન અને સતી પ્રથા પર મોટું નિવેદન આપ્યું છે. આરએસએસના વરિષ્ઠ કાર્યકર્તા…

સમગ્ર ઓડિશામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ૭ સપ્ટેમ્બર સુધી યલો એલર્ટ

હાલમાં ઓડિશામાં આકાશી આફત તબાહી મચાવી રહી છે. ૨ સપ્ટેમ્બર શનિવારના રોજ રાજ્યભરમાં બે કલાકમાં ૬૧ હજાર વખત વીજળી પડી,…

લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232 બી3 દ્વારા નશા મુક્તિ ડ્રગ અવેરનેસ મિશનનો ઉદઘાટન સમારોહ યોજાયો

લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ વિશ્વની અગ્રગણ્ય સેવાકીય સંસ્થા છે. જેના અનેક સેવાકીય અને સમાજને પ્રેરણા આપતા કાર્યો એક મિશાલ સમાન છે.…

ફૂડ અને ફૂડ ટેક્નોલોજી માટે ભારતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, ‘અનુટેક – ઈન્ટરનેશનલ
ફૂડટેક ઈન્ડિયા’ અને ‘અનુફૂડ ઈન્ડિયા’ 7 સપ્ટેમ્બરથી મુંબઈમાં

બહુપ્રતીક્ષિત વેપાર મેળાઓ 'અનુટેક - ઈન્ટરનેશનલ ફૂડટેક ઈન્ડિયા' અને 'અનુફૂડ ઈન્ડિયા' આ વર્ષે 7 થી 9 સપ્ટેમ્બર 2023 દરમિયાન બોમ્બે…

- Advertisement -
Ad image