News KhabarPatri

21436 Articles

વિશ્વનું સૌથી ઊંચું ફાઈટર એરફિલ્ડ લદ્દાખમાં બનશે

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન લદ્દાખના ન્યોમામાં વિશ્વનું સૌથી ઉંચુ કોમ્બેટ એરબેઝ બનાવવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુના…

સરકારના આ પ્લાનથી IT હાર્ડવેર ઉત્પાદનોની આયાત પર રાહત મળી!..

G૨૦ સમિટ અને PM નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની મુલાકાત બાદ સરકારે વિદેશી IT હાર્ડવેરને મોટી રાહત આપી…

આફ્રિકન દેશ લીબિયામાં વાવાઝોડાની તબાહી, ૨૦૦૦ લોકોના મોત, હજારો લોકો ગુમ થયા

આફ્રિકન દેશ લિબિયામાં તોફાન અને પૂરે ભયંકર તબાહી મચાવી છે. હરિકેન ડેનિયલને કારણે વિનાશક પૂર આવ્યું છે. જેના કારણે ૨૦૦૦થી…

મરાઠાઓને અનામત આપવા પર મહારાષ્ટ્ર સરકારે કમિટી બનાવવાની જાહેરાત કરી

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને સોમવારે મુંબઈમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ…

શાળામાં અપાતા ભોજન પર વિવાદથી સમગ્ર મામલે હોબાળો મચી ગયો

જાતિવાદના મામલા અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે હવે તમિલનાડુના થૂથુકુડીમાં એક એવો જ જાતિવાદનો મામલો સામે આવ્યો છે. અહીં…

ઉતરપ્રદેશમાં વરસાદનો કહેર મચ્યો, ભારે વરસાદના કારણે ૧૯ લોકોના મોત

રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે…

સનાતન ધર્મ વિરુદ્ધના નિવેદન આપનારા પર કેન્દ્રીય મંત્રી ગુસ્સે થયા

દેશમાં સનાતન ધર્મ વિરુદ્ધ બયાનબાજી અટકી રહી નથી. પહેલા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ સાથે કરી, પછી એ રાજા…

સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના…

સારેગામા ગુજરાતી એ “થનગનાટ”માં ગુજરાતના ૨૫ આઇકોનિક ગરબાને રિક્રિએટ કર્યા

નવરાત્રીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે આ નવરાત્રી પર સારેગામા ગુજરાતી તમામ ગુજરાતીઓ માટે એક સરપ્રાઈઝ લઇ ને આવ્યું…

૧૫મા શ્રીદ્વારકાધીશ કાંકરોલી નરેશ તરીકે ડૉ. વાગીશકુમારજીને ઘોષિત કરવામાં આવ્યા

નવા પીઠાધીશ તરીકે ડૉ. વાગીશકુમારનો રાજતિલક સાથે ગાદીપતિ તરીકે બિરાજમાન કરવામાં આવતાં સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં આનંદની લહેર વ્યાપી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિ.સં. ૧૯૫૨માં તત્કાલીન મેવાડ નરેશ કુંવર અમરિસંહએ તૃતીય પીઠાધીશ ગો.શ્રી વ્રજભૂષણજી પ્રથમને કાંકરોલી રાજનગર મેટ કરીને તૃતીય ગૃહ તિલકાયાને  કાંકરોલી નરેશના રાજ્યાધિકાર આપ્યા હતા. નવમા તિલકાયાન  શ્રી ગિરીધર લાલ મહારાજના સમયગાળા દરમિયાન કાંકરોલીનું સ્વાયત્તશાસન તૃતીય પીઠાધીશના હાથમાં આપ્યું હતું. ત્યાર બાદ તૃતીય  ગૃહના તમામ તિલકાયનોએ શ મંદિરના કુશળતાપૂર્વક રાજ્ય વ્યવસ્થા તરીકે ડૉ. સંભાળી હતી. આજે પણ ઉદયપુરના મહારાણાનો રાજ્યાભિષેક તૃતીય…

- Advertisement -
Ad image