News KhabarPatri

21436 Articles
Tags:

ટીમ ઈન્ડિયાની હારના આઘાતથી ફેન મૃત્યુ પામ્યો

નવીદિલ્હી :તારીખ ૧૯મી નવેમ્બર, દિવસ રવિ, આ દિવસ અને આ તારીખ માત્ર ભારતના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના…

Tags:

રામ મંદિર બાદ અયોધ્યાના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, ૧ લાખ પેસેન્જરની હશે ક્ષમતા

નવીદિલ્હી :અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામ મંદિરનું નિર્માણકાર્ય પુર્ણ થવાને આરે છે. 2024 જાન્યુઆરીમાં મંદિર સંપૂર્ણ તૈયાર થઇ જશે. મંદિરના…

Tags:

EDએ બાયજુ કંપની સાથે સંકળાયેલી ઓફિસો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડયા

ED એ ઘણા દસ્તાવેજાે અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા, ૯૦૦૦ કરોડની ઉચાપતનો ખુલાસો થયોનવીદિલ્હી : બાળકોને ડિજિટલ શિક્ષણ આપતી કંપની…

Tags:

કૃતિ ખરબંદા “રિસ્કી રોમિયો” શૂટ પર શરૂ થતાંની સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

અભિનેત્રી કૃતિ ખરબંદાએ તેણીની આગામી ફિલ્મ "રિસ્કી રોમિયો" માટે તેણીના શૂટિંગ શેડ્યૂલની શરૂઆત કરતી વખતે ચાહકો સાથે તેણીની ઉત્તેજના શેર…

Tags:

પત્ની અને પ્રેમીનાં અવેધ પ્રેમ સંબંધમાં પતિની હત્યા

પતિની હત્યા કર્યા બાદ લાશ ખેતરના ઝાંપા પાસે ફેકી આત્મહત્યામાં ખપાવીભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની…

Tags:

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બદલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હોત તો જીતી ગઈ હોત-શિવસેના સાંસદ

ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે કરારી હારને લઈને પણ હવે રાજનીતિ શરૂ થઈ"મોદી સરકારે ક્રિકેટને રાજકીય ઇવેન્ટ બનાવી દીધી" : વર્લ્ડકપ…

Tags:

હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ નહીં જવું પડે

અમદાવાદ : પાસપોર્ટ માટેના પોલીસ વેરિફિકેશન મામલે મોટા સમાચાર આવ્યા છે.પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવા આવશ્યક નથી.આ…

Tags:

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી ર્નિણય: રિ-ડેવલોપમેન્ટ પ્રક્રિયાને વેગ મળશે

ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓ “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફી તા. ૩૧ માર્ચ…

Tags:

ટનલમાં ફસાયેલા કામદારોએ કહ્યું,”અમને બહાર કાઢો, અંદર હાલત બહુ ખરાબ છે..”

૧૦ દિવસથી ટનલમાં ફસાયેલા કામદારો પહેલીવાર વોકી ટોકી પર બોલ્યા ઉત્તરાખંડ : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા નવી બંધાઈ રહેલ ટનલમાં થયેલા…

- Advertisement -
Ad image