News KhabarPatri

21426 Articles
Tags:

ડમ્પીંગ સાઈટમાંથી આવનાર દુર્ગંધના કારણે ડાયમંડ બુર્સમાં વેપારીઓને માથાનો દુખાવો શરુ થયો

સુરત :૧૭ મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ ઓફિસનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે. સુરત ખાતે…

Tags:

આ છે આહીર સમાજના લગ્નની પરંપરા , ભવ્યતા અને દિવ્યતા ;પરંપરાગત વસ્ત્રો , શસ્ત્રો સાથે ૨૦૦ કિલો સોનાનો શણગાર

રાજકોટ : રાજકોટ શહેરમાં લગ્નપ્રસંગમાં દેખાદેખીને કારણે પાર્ટી પ્લોટમાં ડેકોરેશન અને મોડર્ન થીમ માટે કરોડોના ખર્ચ કરવામાં આવે છે. તેવામાં…

Tags:

મહેસાણા જિલ્લામાં નકલી ડિગ્રી વડે નોકરી કરતા હેલ્થ વર્કરનો મામલો

જિલ્લા વિકાસ અધિકારીએ ૧૧ હેલ્થ વર્કરને છૂટા કરવા માટે નોટીસ આપીમહેસાણા : નકલી! નકલી! અને નકલી! આ શબ્દએ જાણે કે…

Tags:

કેનેડામાં લગ્ન કર્યા બાદ અમદાવાદની પરિણીતા પાસેથી દહેજની માંગ

કરોડપતિ પરિવારની દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈઅમદાવાદ: કેનેડામાં દીકરાને મોકલવો અથવા દીકરી હોય તો તેને કેનેડાના મુરયિતા સાથે પરણાવવી. પણ…

Tags:

પાંડેસરામાં રહેતી પરિણીતાને તેના કુટુંબી દિયરે વાતોમાં ફસાવી વીડિયો કોલ કરી કપડાં ઉતારાવ્યાં

સુરત : ભદ્ર સમાજને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં બન્યો છે. એક દિયર અને ભાઈએ મળીને મહિલાની અંગત પળોના વીડિયો ઉતારીને…

Tags:

એક્ટિંગના બાદશાહ મનોજ બાજપેયીની અમદાવાદ મુલાકાત

પટના અને બેંગ્લોરમાં સફળ પ્રમોશનલ ઈવેન્ટ્સ પછી, મનોજ બાજપેયી અને દિગ્દર્શક દેવાશિષ માખીજાની આગેવાની હેઠળ 'જોરમ' ની ટીમ અમદાવાદ આવી,…

Tags:

ફૂડ લવર્સ માટે સારા સમાચાર …ખુલી ગયું છે અમદાવાદનું સૌથી પ્રીમિયમ ફૂડ પાર્ક “યુનાઇટેડ ફૂડ પાર્ક”

અમદાવાદનું સૌથી પ્રીમિયમ ફૂડ પાર્ક "યુનાઇટેડ ફૂડ પાર્ક" અમદાવાદીઓ હંમેશાથી ખાવાના શોખીન રહ્યાં છે. અમદાવાદીઓ માટે ખાસ કરીને સિંધુભવન વિસ્તારમાં…

Tags:

ટાંઝાનિયામાં ભીષણ પૂરને લીધે મૃત્ય પામેલા 50 લોકોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગનો ભોગ બન્યું છે. વૈશ્વિક આબોહવામાં પરિવર્તનો આવી રહ્યા છે જેને કારણે અનેક જગ્યાએ…

Tags:

સેટેલાઈટના રહીશો માટે સારા સમાચાર !!! મુક્તા A2 સિનેમાનું થ્રી-સ્ક્રીન મલ્ટિપ્લેક્સના ભવ્ય ઉદ્ઘાટન

અમદાવાદ- અસાધારણ સિનેમેટિક અનુભવો પ્રદાન કરવામાં અગ્રણી મુક્તા2 સિનેમાસ રત્નાંજલિ સ્ક્વેર ખાતે તદ્દન નવા થ્રી-સ્ક્રીન મલ્ટિપ્લેક્સના ઉદઘાટનની જાહેરાત કરતાં રોમાંચિત…

Tags:

રશિયાના રાષ્ટ્રપતિએ ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી

ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છે ઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનવીદિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી…

- Advertisement -
Ad image