News KhabarPatri

21426 Articles
Tags:

પૂજ્ય મોરારિબાપુ દ્વારા રાજ્યના 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અપાશે

પુ. મોરારિબાપુ ગુજરાતના શિક્ષણ,સાહિત્ય અને સાંસ્કૃતિક જગતની અનન્ય સેવા કરી રહ્યાં છે.તેના એક ભાગરૂપે દર વર્ષે પ્રાથમિક શાળાના દરેક જિલ્લાના…

Tags:

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વેજલપુરમાં  યોજાશે.

 અમદાવાદ : આજે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યુ હતું કે આઝાદીના ૭૫ વર્ષના ગાળામાં…

Tags:

વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન દ્વારા બેરોજગાર યુવાનોના સારા ભવિષ્ય માટે મેગા જોબ ફેરનું આયોજન.

અમદાવાદ: વૈશ્વિક સ્તરે મેમન્સ એ ભારતીય ઉપખંડમાંથી ઉદ્ભવતા મુસ્લિમ વંશીય જૂથ છે. પરંપરાગત રીતે, મેમણો વેપારી સમુદાય છે. પરંતુ, જેમ…

Tags:

Focus Online દ્વારા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોની સફળતાને કરાશે સમ્માનિત

4 ફેબ્રુઆરીએ AMA ખાતે યોજાશે ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને 15 કેટેગરી અંતર્ગત એવોર્ડથી સમ્માનિત કરાશે…

Tags:

ઈઝરાયલ અને હમાસનું યુદ્ધ સાડા ત્રણ મહિના પછી પણ હજુ અટકતું જ નથી

હમાસની હરકતે ગાઝાના ૨૫ હજાર લોકોના જીવ લઇ લીધાઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ત્રણ મહિનાથી વધુ સમય થયો છે. યુદ્ધમાં…

Tags:

પતિએ પત્નીને ગોવા જવાનું વચન આપી અયોધ્યા લઈ જતા પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી

ભોપાલમાં પતિ દ્વારા તેની પત્ની સાથે હનીમૂનના નામ પર છળ આચરવાનો આરોપ લાગ્યોમધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી એક ચોંકાવનારો મામલો સામે…

Tags:

પાકિસ્તાનમાં રેલવે સ્ટે.ની કાયાપલટ થશે, રશિયા અને સંયુક્ત આરબ અમીરાત કરશે રોકાણ

નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાન રેલવે ક્ષેત્રને એક અબજ ડોલર સુધીનું રોકાણ મળવા જઈ રહ્યું છે. આ રોકાણ…

Tags:

સાસુની સેવા કરવી એ પુત્રવધૂની ફરજ, પતિને માતાથી અલગ રહેવા દબાણ ના કરી શકે : HC

ઝારખંડ હાઈકોર્ટ એક પારિવારિક કેસમાં એક મહત્વનો ચુકાદો સંભળાવ્યોમીડિયા રિપોર્ટ અનુસાર, ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ ચંદની કોર્ટે એક પારિવારિક કેસમાં…

Tags:

ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં અકસ્માતમાં ૧૨ લોકોના મોત

ઝડપી ટ્રક અને ટેમ્પો સામસામે અથડાયા અકસ્માત સર્જાયોઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં…

Tags:

વિરાટ કોહલીને ICC ODI ‘ક્રિકેટર ઓફ ધ યર’નો ખિતાબ આપવામાં આવ્યો

ગયા વર્ષના ODI વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ વિરાટ કોહલીને ICC ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો…

- Advertisement -
Ad image