KhabarPatri News

214 Articles

ઉડ્ડયન MRO ક્ષેત્રે પગદંડી વિસ્તારવા અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ઇન્ડેમર ટેકનિકસમાં ૧૦૦% હિસ્સો હસ્તગત કરવા સહયોગ કર્યો

નાગપુર ખાતેના મિહાન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં વ્યૂહાત્મક રીતે સ્થિત ઇન્ડેમર ટેકનિક્સ લિ.એ 30 એકર વિસ્તારમાં એક અત્યાધુનિક ગ્રીનફિલ્ડ સુવિધા ઉભી…

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગમાં અદિવાસી દિવસ ઉજવણી થઈ

આદિવાસી સમુદાય અને પ્રકૃતિ વચ્ચેના અભિન્ન સંબંધને પ્રસ્તુત કરતા 'સીમાડા પૂજન' ‘પ્રકૃતિ પૂજન’ વિધીથી અને ધરતી વંદનાથી ઉજવણીની શરૂઆત કરી…

ગૌતમ અદાણીનું IIM લખનૌમાં ભારતના ભાવિ નિર્માતાઓને પ્રેરક સંબોધન

ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું પાવરહાઉસ બનશે: ગૌતમ અદાણી વડોદરા: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનૌ (IIML) ખાતે ઉદ્યોગપતિ ગૌતમ…

મજબૂત કામગીરીના પગલે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓના આઉટલુકમાં સુધારો: APSEZ, AEML, AGELના રેટિંગ્સ અપગ્રેડ થયા

અદાણી ગ્રુપે છેલ્લા છ મહિનામાં US$10 બિલિયનથી વધુની નવી ક્રેડિટ સુવિધાઓ મેળવી છે અને જુલાઈ 2025 માં અદાણી ગ્રીન એનર્જીમાં…

Good Touch – Bad Touch: બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા સ્વરક્ષણ તાલીમ શિબિર

બંને શાળાઓમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આપત્તિના સમયે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એના સાદા અને સરળ…

બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ડ્રોઇંગ સ્પર્ધામાં 88 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોના અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવો અને તેમને જાહેર પ્લેટફોર્મ પર રજુ થવાનો મોકો આપવાનો રહ્યો…

2025માં 5-15 MPPA શ્રેણીમાં મુસાફરોના સંતોષ માટે ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં SVPIA સતત બે ક્વાર્ટરમાં નંબર 1 ક્રમે

SVPIAનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતીય એરપોર્ટને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને મુસાફર કેન્દ્રિત બનાવવાના અદાણી એરપોર્ટના વિઝન સાથે સુસંગત છે. SVPI એરપોર્ટ…

અદાણી ગ્રીન એનર્જાનું નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે વેચાણમાં 42%ના વધારા સાથે સતત મજબૂત નાણાકીય પ્રદર્શન

ગુજરાતના ખાવડા અને રાજસ્થાનમાં સમૃધ્ધ સંસાધનસભર સાઇટમાં નવી ક્ષમતાની તહેનાતી સાથે રીન્યુએબલ એનર્જીની અદ્યતન ટેક્નોલોજીઓના ઉપયોગના કારણે મજબૂત આવક,EBITDA અને…

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

ડો.રામ ચરણે સમગ્ર ખંડોમાં છ દાયકાના પોતાના અનુભવને સરળ ભાષામાં પણ ઉંડાઇથી પ્રતિબિંબિત કર્યો હતો. ઈશ્વરે તમને આપેલી પ્રતિભા શોધીને…

અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

સમગ્ર ભારતમાં એક પહેલ મુંબઈમાં, જૂથ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક નવું ટર્મિનલ 1 બનાવવાની યોજના બનાવી રહ્યું…

- Advertisement -
Ad image