દેશભરના 5,000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો 10 થી 11 જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત…
ટેલિવિઝન માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ લોકોની વિચારસરણી બદલવાની અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની મોટી શક્તિ ધરાવે છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં…
અરવલ્લી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો. રમતગમત , યુવા અને સાંસ્કૃતિક…
સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી…
રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને…
ગાંધીનગર : ગુજરાતમાં કેન્સરની વહેલી ઓળખ અને નિવારણ તરફ એક મહત્વપૂર્ણ પગલાં તરીકે, Jenburkt Pharmaceuticals Limited દ્વારા પરિકલ્પિત અને દાનમાં અપાયેલી…
જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અને સ્થાનિક સ્તરે જમીની હકીકતોને સીધી રીતે સમજવા માટે રાજ્યના પોલીસ વડા…
ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (NGEHMPA) દ્વારા રાજ્યસ્તરીય વૈજ્ઞાનિક સંમેલન…
ભારતીય યુવાનોમાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમીએ આજે બહુપ્રતિક્ષિત રિયલમી 16 પ્રો સિરીઝ લોન્ચ કરી, જે પ્રીમિયમ મિડ-રેન્જ સેગમેન્ટમાં બેન્ચમાર્ક…
આતતાયી મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પર કરવામાં આવેલા હુમલા ને 1000 વર્ષ પુરા થવામાં આવ્યા છે. આ વિદેશી આક્રમણખોર દ્વારા…

Sign in to your account