KhabarPatri News

376 Articles

પીએમ મોદી દ્વારા તેમના લેખમાં ઉલ્લેખિત આ પુસ્તક વિશે જાણવા અંગે થઈ રહ્યું છે ગૂગલ સર્ચ

આતતાયી મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પર કરવામાં આવેલા હુમલા ને 1000 વર્ષ પુરા થવામાં આવ્યા છે. આ વિદેશી આક્રમણખોર દ્વારા…

આજે સાંજે પ્રખ્યાત અને મધુર અવાજના જાદુગર ગાયક ઓસમાણ મીર તેમની મોહક ભક્તિમય અને લોકસંગીતની પ્રસ્તુતિ કરશે

અરવલ્લી જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન શામળાજીમાં આજથી ભવ્ય અને રંગારંગ શામળાજી મહોત્સવ ૨૦૨૬નો શુભારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય મહોત્સવ…

શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે શરૂ કરવામાં આવેલી એક દૂરંદેશી યોજના એટલે ‘વિકસિત ભારત – જી રામ જી’ યોજના

ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સાથે ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને…

શિયાળામાં મોઢા અને દાંતની સંભાળ માટે આયુર્વેદિક ટૂથપેસ્ટ અસરકારક: નિષ્ણાતની સલાહ

શિયાળો માત્ર ત્વચા અને શ્વસનતંત્ર પર નહીં, પરંતુ મોઢા અને દાંતના સ્વાસ્થ્ય પર પણ નોંધપાત્ર અસર કરે છે. ઠંડા હવામાન…

રાજ્ય સરકાર હસ્તકના માર્ગોના કામો માટે 1078 કરોડ રૂપિયા મંજૂર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને સંગીન બનાવીને કનેક્ટિવિટી તથા ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનને વેગ આપવાનો અભિગમ ગુજરાતમાં રાજ્ય…

સોમનાથના આંગણે થશે ત્રિવેણી સંગમ: વડાપ્રધાનની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી…

વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી અરવલ્લી જિલ્લાના સબલપુરના નંદિની સખી મંડળની સફળતા

ગુજરાતના અરવલ્લી જિલ્લાના નાનકડા ગામ સબલપુરમાં આવેલું નંદિની સખી મંડળ મહિલા સશક્તિકરણનું એક ઉજ્જવળ ઉદાહરણ બની રહ્યું છે. આ મંડળની…

રાજ્યભરના ૩૧ જિલ્લાઓમાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. ૪ કરોડથી વધુ કિંમતના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ

ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના ૩૧ જિલ્લાઓમાં તાજેતરમાં આયોજિત સશક્ત નારી મેળાએ…

બાળપણની મેદસ્વિતા….આજના બાળકોનું ભવિષ્ય જોખમમાં

આજના ઝડપી જીવનમાં બાળપણની મેદસ્વિતા એક મોટી સમસ્યા બની રહી છે. ભારતમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે, જ્યાં એક…

ગાયક શ્યામ સિધાવત અને હાર્દિલ પંડ્યા વચ્ચેના વિવાદ અંગે પરિવાર તરફથી પ્રેસ કોન્ફરન્સ

શહેરમાં આજ રોજ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સંગીતકાર શ્યામ સિધાવતના પરિવાર તરફથી એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ…

- Advertisement -
Ad image