અમદાવાદના મણિનગર વિસ્તારમાં બુધવારે કારમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટના શહેરના મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલા ઇશ્વર કૃપા ફ્લેટ પાસે બનવા પામી હતી. કારમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગણતરીની ક્ષણોમાં આગ પર ત્વરિત કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે કારને વધુ નુક્શાન થતા અટક્યું હતુ. કારમાં આગ લાગવાની આ ઘટનામાં કારના બોનેટના એન્જિનમાં આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી.
અમદાવાદના સ્ટાર્ટઅપ અને PRCI અમદાવાદ ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે intellectual પ્રોપર્ટી પર કઈ રીતે રક્ષણ કરશો તે વિષય પર ચર્ચા
વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ 2025: સર્જનાત્મકતા અને નવીનતાને આગળ ધપાવવામાં સંગીત અને IP અધિકારોની શક્તિની ઉજવણી વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ...
Read more