તારીખ 28/12/2024 અને 4 માગશર વદ તેરસ ને શનિવારે નવરંગપુરા ગામમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં નવરંગપુરા ગામના રહીશો તથા મયુર આર. ચાવડા (એડવોકેટ)સાથે મળીને સુંદર કાંડ પાઠનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં દાદા ને સુખડીનો પ્રસાદ અર્પણ કરાયો હતોને રામ નામની ધૂનથી આખુ મંદિરનું સાનિધ્ય ભક્તિમય બની ગયું હતું
સેલવિન ટ્રેડર્સ લિમિટેડે એ ભારતના રસોઈ રિટેલ ઉત્ક્રાંતિમાં એક નવું પ્રકરણ ‘માજઘર’ લોન્ચ કર્યું
અમદાવાદ : ભારતના રાંધણ રિટેલ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા તરફ એક સાહસિક પગલું ભરતા, સેલવિન ટ્રેડર્સ લિમિટેડે, SDF સાથે મળીને, અમદાવાદના...
Read more