એસબીઆઈ કસ્ટમર માટે ગુડ ન્યૂઝ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ભારતની સર્વોત્તમ બેન્ક એસબીઆઈએ અકાઉન્ટ બેલેન્સ મેઈન્ટેન ન કરવા પર લાગતી પેનલ્ટીમાં ૭૫ ટકા જેટલો ઘટાડો કર્યો છે. જેથી હવે કોઈ પણ કસ્ટમરને ૧૫ રૂપિયાથી વધારે પેનલ્ટી નહીં આપવી પડે. હાલમાં આ પેનલ્ટી ૫૦ રૂપિયા સુધીની આપવી પડતી હતી. ઘટેલી  પેનલ્ટીનો નિયમ એક એપ્રિલથી લાગુ પડશે.  બેન્કનો દાવો છે કે આ પગલાથી એસબીઆઈના ૨૫ કરોડ કસ્ટમરને સીધો ફાયદો થશે.

 

TAGGED:
Share This Article