શેરડીના ખેડૂતોને ખર્ચ મૂલ્ય કરતા ૮૦ ટકા વધુ લાભ અપાશે મોદી by KhabarPatri News July 21, 2018 0 શાહજહાપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આક્રમક રેલી યોજી હતી. આ રેલીમાં મોદીએ લોકસભામાં તેમની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ ...
ગુજરાતના ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે ઇન્સેક્ટિસાઇડ્સ (ઇન્ડિયા)એ ઉત્પાદનો બજારમાં ઉતાર્યા by KhabarPatri News July 21, 2018 0 અમદાવાદ: અગ્રણી કૃષિ સુરક્ષા ઉત્પાદન નિર્માતા કંપની ઇન્સેક્ટિસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડે આજે ચાર નવા ઉત્પાદન બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. આ ...
સમગ્ર દેશમાં ટો૫ ટેનમાં સ્થાન હાંસલ કરતી નવસારી કૃષિ યુનિવર્સિટી by KhabarPatri News July 18, 2018 0 નવસારી: સમગ્ર દેશમાં કૃષિ અને સંલગ્ન ૭૪ યુનિવર્સિટીઓ પૈકી નવસારી કૃષિ યુનિવર્સિટીએ વર્ષ - ર૦૧૭માં શિક્ષણ સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે ...
ઇફકો દ્વારા ‘ઇફકો આઈ મંડી એપ’નો પ્રારંભ by KhabarPatri News July 15, 2018 0 અમદાવાદ: સહકારી ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઇફકોએ ખેડૂતોને સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી સોશિયલ ઈ-કૉમર્સ એપ “ઇફકો આઈ ...
નીતિ આયોગ દ્વારા મનરેગા-કૃષિ ક્ષેત્રના સંયોજનની ભલામણો માટે રચાયેલી સમિતીની પ્રથમ બેઠક વિડીયો કોન્ફરન્સથી યોજાઇ by KhabarPatri News July 12, 2018 0 નીતિ આયોગની તાજેતરમાં નવી દિલ્હીમાં મળેલી ચોથી ગવર્નિંગ કાઉન્સીલ બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમમાં કૃષિ ક્ષેત્રે સંસાધનો ...
લીંબુના પાકમાં રોગ માટે કૃષિ વૈજ્ઞાનીક સલાહ by KhabarPatri News July 10, 2018 0 રાજકોટઃ લીબું વાવેતર કરતા ખેડૂતોએ લીબુંમાં ફળના વિકાસ અવસ્થાએ ઊંચા તાપમાનને કારણે લીંબુના બગીચામાં પાન કથીરીનો ઉપદ્રવ વધુ હોય તો ...
એગ્રિકલ્ચર સેન્સસ મુજબ રાજયમાં ૨.૨૪ લાખ ખેડૂત ખાતેદારોનો વધારો by KhabarPatri News July 9, 2018 0 એગ્રિકલ્ચર સેન્સસ વર્ષ:૨૦૧૦-૧૧ મુજબ રાજયમાં ખેડૂત ખાતેદારોની સંખ્યામાં કુલ ૨,૨૪,૫૯૬ વધારો નોંધાયો છે. જે મુજબ હાલ રાજયમાં કુલ ૪૮,૮૫,૬૧૦ ખેડૂત ...