ગુજરાત

હઝરત શાહેઆલમના ઉર્ષ અગાઉ તેમના વંશજોએ 500 કિલો લાડુ વિતરિત કરાયા

અમદાવાદ: શહેરના શાહે આલમ વિસ્તારમાં જેમનો મજાર શરીફ આવેલો છે તે મહાન સુફી સંત હજરત સૈયદ મુહમ્મદ સીરાજુદ્દીન શાહેઆલમ બુખારી…

By Rudra
- Advertisement -
Ad image

નવાપુરામાં બહુચર માતાજીના મંદિરે 350 વર્ષની પરંપરા અકબંધ, રસ રોટલીનું નાત જમણ કરાવાયું

નવાપુરા સ્થિત બહુચર માતાજીના મંદિરમાં માગશર સુદ બીજ એટલે કે 22 નવેમ્બરે રસ-રોટલીની નાત જમણ કરાયું હતુ. આ દિવસે માતાજીની…

એવું તે શું થયું કે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાતો રાત પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું?

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની…

ગૌતમ અદાણીની ઇન્ડોલોજી મિશનને રુ.૧૦૦ કરોડની સખાવતની જાહેરાત

કોઈ સભ્યતા અને તેની સાંસ્કૃતિક અને ભાવનાત્મક માળખાનો સક્રિયપણે બચાવ કે સંવર્ધનનહીં કરે, તો માનવીય વર્તન, સંસ્કૃતિ કે પરંપરા તરફ…

ગુજરાતના યુવક – યુવતીઓ માટે ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક-યુવતીઓ માટે ‘ગીરનાર આરોહણ-અવરોહણ…

આજથી બે દિવસ વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ, સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે

ગાંધીનગર : મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ…

રાષ્ટ્રીય એકતાના આ સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં ‘સરદાર @150: યુનિટી માર્ચ’નું આયોજન કરાયું

ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા, સહકાર, સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અખંડ…