ગુજરાત

વિશ્વઉમિયાધામમાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી, સનાતન ધર્મની ધજા સાથે તિરંગો લહેરાયો

જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા નિર્માણાધીન મંદિર વિશ્વઉમિયાધામ-જાસપુર, અમદાવાદ ખાતે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.…

By Rudra
- Advertisement -
Ad image

વિશ્વ અર્થતંત્ર પરિવર્તનના કાંઠે: જ્યોતિષીય સંકેતો અને BRICS શક્તિ -એસ્ટ્રોલોજર સોનલ શુક્લા

જ્યોતિષીય દ્રષ્ટિએ જોવામાં આવે તો વિશ્વ અર્થતંત્ર હાલમાં એક ઐતિહાસિક પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. જૂની એકાધિકારી, ડોલર આધારિત…

રાજકોટની આ જગ્યા બની પ્રવાસીઓ માટે બેસ્ટ લોકેશન, 14 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

ગાંધીનગર: છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે શહેરીકરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષની…

દીપક ફાઉન્ડેશન દ્વારા 50-બેડની અત્યાધુનિક ‘દીપક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ’નું ઉદ્ઘાટન

વિશેષ અતિથિ તરીકે વાગરા ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. સુનિલ ભટ્ટ, રિજનલ મેનેજર જીઆઈડીસી વિકાસ પટેલ, ચીફ…

કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય પેકેજનું કામ ક્યાં સુધી પહોંચ્યુ? જીતુભાઈ વાઘાણીએ આપી માહિતી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા…

ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર! સુરતમાં ઝડપાયું 5.85 કરોડનું કોબ્રા સાપનું ઝેર, તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

સુરત: શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વન્યજીવ તસ્કરી સામે એક ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ…

પંજાબ નેશનલ બેંક અમદાવાદ સર્કલ દ્વારા 101મી અને 102મી શાખાઓનું ઉદ્ઘાટન

પંજાબ નેશનલ બેંકના અમદાવાદ સર્કલે આજે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન નોંધાવ્યો છે, જેમાં સર્કલની 101મી અને 102મી શાખાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

Latest News