ગુજરાત

લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર

Surat: ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા…

By Rudra
- Advertisement -
Ad image

અમદાવાદ: મોદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ: મોદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના પતંગ હોટલ ખાતે ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.…

ગાંધીનગરમાં શાસ્ત્રીય સંગીતનો મહિમા, ઉદગમ ટ્રસ્ટ દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી અરવિંદ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઉદગમ શાસ્ત્રીય સંગીત બેઠક અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય…

ગોંડલ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકોને પૂજ્ય મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવાર સહાય

ગોંડલ નજીક થયેલા એક દુઃખદ માર્ગ અકસ્માતમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષિકા આશાબહેન ચૌધરી સહિત ત્રણ શિક્ષકોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત…

ગુજરાતની જળ-વિરાસતમાં પાંચમું રત્ન ઉમેરાયું, કચ્છના ‘છારી-ઢંઢ’નો રામસર સાઇટ્સમાં સમાવેશ કરાયો

"રેલાય છે જ્યાં કુદરતની હેલી, એ જ છે આપણી વેટલેન્ડની શૈલી; જળ છે તો જીવન છે, અને વેટલેન્ડ છે તો…

NIFT ગાંધીનગરમાં ‘રિસર્ચ કોન્ફ્લૂઅન્સ 2026’નું ભવ્ય આયોજન, પરંપરા–નવિનતા અને ઉદ્યોગોત્તર ભારત પર કેન્દ્રિત ચર્ચા

NIFT ગાંધીનગરે 30 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10:00 વાગ્યાથી NIFT ગાંધીનગર કેમ્પસ ખાતે “પ્રચલિત પરંપરા, નવીનતા અને ઉદ્યોગોત્તર ભારત” વિષયક…

મહેસાણામાં સાયબર ફ્રોડ અવરનેસ કાર્યક્રમ ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’નું આયોજન કરવામાં આવ્યું

મહેસાણા: બજાજ ફાયનાન્સ લિમિટેડ (BFL)ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપની(NBFC) અને બજાજ ફિનસર્વનો ભાગ છે. કંપની દ્વારા આજે…