News

વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની મૂર્તિ માટે માત્ર 3 કલાકમાં 31 તોલા સુવર્ણ દાનની જાહેરાત

વિશ્વઉમિયાધામ ખાતે ટ્રસ્ટી અને હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું, 1500 લોકો ઉપસ્થિત રહ્યા આ વર્ષમાં વિશ્વઉમિયાધામ માટે 250 કરોડનું દાન એકત્ર કરવાનો…

By News KhabarPatri
- Advertisement -
Ad image

અલ્કેમ ફાઉન્ડેશન અને આઈઆઈટી બોમ્બેએ સાથે મળીને ઇમ્યુનો-થેરાપ્યુટિક્સ અને રિજેનેરેટિવ દવાઓ માટે એડવાન્સ્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપનાની ઘોષણા કરી

મુંબઈ: અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ (અલ્કેમ) ની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) શાખા, અલ્કેમ ફાઉન્ડેશન, અને આઈઆઈટી બોમ્બેએ આજે ઇમ્યુનો-થેરાપ્યુટિક્સ અને રિજેનેરેટિવ…

વિયેતજેટે 2025માં 97 ટકા લક્ષ્ય હાંસલ કરીને સાઉથઈસ્ટ એશિયામાં ભારત સાથે જોડાણ વધુ મજબૂત બનાવ્યું

મુંબઈ: વિયેતજેટ દ્વારા 2025 (2025નું ત્રીજું ત્રિમાસિક)ના ત્રીજા ત્રિમાસિક માટે મજબૂત વેપાર પરિણામો નોંધાવ્યાં છે, જેમાં સ્થિર વૃદ્ધિની ગતિ જાળવી…

ગુજરાતમાં ક્યારથી પડશે ભુક્કા કાઢી નાખતી ઠંડી, જાણો હવામાન નિષ્ણાંતે શું કહ્યું

અમદાવાદ: ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયું છે. તો બીજી બાજુ સવારે અને મોડી સાંજ બાદ ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો…

કાળુપુર સ્થિત શ્રી નરસિંહજી ભગવાનના અખંડ દીવાના જ્યોત યાત્રાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ: શ્રી નરસિંહજી ભગવાનના અખંડ દીવાના જ્યોત યાત્રાનો ભવ્ય કાર્યક્રમ બુધવારે, તા. 5 નવેમ્બર 2025ના રોજ ઉજવણી કરવામાં આવી હતી.…

VIDEO: હનુમાનજીના ટેટૂનો ઉલ્લેખ અને અમનજોતનો જગલિંગ કેચ, PM મોદીએ ચેમ્પિયન દીકરીઓ સાથે શું શું વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના આવાસ લોક કલ્યાણ માર્ગ પર વર્લ્ડ કપ જીતનાર મહિલા ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી હતી.…

ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરના ચુનાર રેલવે સ્ટેશન પર સર્જાઈ મોટી દુર્ઘટના, પાટા ઓળંગતી વખતે 4 મસાફરો અડફેટે ચડ્યાં

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આવેલા ચુનાર રેલવે સ્ટેશન પર એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે. જાણકારી અનુસાર, રેલવે ટ્રેક પાર…

Latest News