દર્શને આવતા યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સવારે ૮થી ૯ મંદિરના પ્રવેશ દ્વાર બંધ હોવાથી યાત્રિકોને ગેટ બહાર ઉભા રખાય છે. જેમાં મંદિર પરિસરમાં વિશાળ ડોમ બાંધ્યો હોવા છતા યાત્રિકોને ગેટ બહાર ઉભા રાખવામાં આવે છે. જેમાં પરિસરમાં વિશાળ જગ્યા હોવા છતા ગેટ બહાર યાત્રિકોને ઉભા રાખવામાં હાલાકી જોવા મળી રહી છે. તેમજ ગેટ બંધ રાખવાથી બજારમાં ભીડ જામે છે. તેમજ ગેટ ખુલ્લો રાખવામાં આવે તો યાત્રિકોને પણ સુવિધા મળી રહે અને દર્શન શાંતિથી કરી શકે છે.
પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં ‘જય શ્રી રામ’ લખ્યુ, ૫૬ ટકાથી પાસ, શિક્ષકો પર કાર્યવાહી
બે શિક્ષકોનું આશ્ચર્યજનક પરાક્રમ સામે આવ્યું છે. ફાર્મસીની પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આપવાને બદલે જવાબ પત્રકમાં ‘જય શ્રી રામ’ અને ક્રિકેટ...
Read more