શ્રીનગર : પુલવામા હુમલાને લઇને એનઆઈએની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. એનઆઈએની ટીમે એ ગાડી અંગે માહિતી મેળવી લીધી છે જેનો ઉપયોગ પુલવામા એટેક માટે કરવામાં આવ્યો હતો. આ બાબતની શંકા પણ દેખાઈ રહી છે કે, ગાડીના માલિક સજ્જાદ ભટ્ટ આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદમાં સામેલ થઇ ગયો છે. એનઆઈએની ટીમ મુજબ સજ્જાદે આ કાર ચોથી ફેબ્રુઆરીના દિવસે ખરીદી હતી. આ પહેલા કારનો માલિક જલીલ હક્કાની હતો.
મોટા સમાચાર : કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી પૃથ્વી પર પાછા આવવાની...
Read more