ઉપાસના વિનય મંદિર અને ડ્રિમલેન્ડ સ્કૂલ દ્વારા નાતાલની ઊજવણી નિમિત્તે બાળકો સાથે ક્રિસમસનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં તમામ ધર્મ વિશે જાગૃતતા ફેલાય અને સર્વ ધર્મ સંભાવની લાગણી જન્મે તે માટેનો હતો.
પ્રેમાનંદ મહારાજે કહ્યું, હોળીના દિવસે ભૂલથી ન કરતા આ 4 ભૂલ, હોળીનો તહેવાર થઈ જશે ફિક્કો
Premanand Maharaj Tips On Holi: હોળીના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. આખા દેશમાં રંગોના તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણી...
Read more