ઉપાસના વિનય મંદિર અને ડ્રિમલેન્ડ સ્કૂલ દ્વારા નાતાલની ઊજવણી નિમિત્તે બાળકો સાથે ક્રિસમસનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં તમામ ધર્મ વિશે જાગૃતતા ફેલાય અને સર્વ ધર્મ સંભાવની લાગણી જન્મે તે માટેનો હતો.
અમદાવાદ : 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રા, અહીં વાંચો સંપૂર્ણ કાર્યક્રમ
અમદાવાદ: 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગર દેવી ભદ્રકાળી માતાના...
Read more