ઉપાસના વિનય મંદિર અને ડ્રિમલેન્ડ સ્કૂલ દ્વારા નાતાલની ઊજવણી નિમિત્તે બાળકો સાથે ક્રિસમસનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં તમામ ધર્મ વિશે જાગૃતતા ફેલાય અને સર્વ ધર્મ સંભાવની લાગણી જન્મે તે માટેનો હતો.
ઊંઝા માં ઉમિયા ધામ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભવ્ય ધ્વજા મહોત્સવનો પ્રારંભ
દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપ કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન ઊંઝા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...
Read more