By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Thursday, Jan 15, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
Newsલાઈફ સ્ટાઇલ

છીંક આવે ત્યારે આંખો કેમ બંધ થઈ જાય છે? મોટા ભાગના લોકો નહીં જાણતા હોય સાચું કારણ

Rudra
Last updated: November 26, 2025 11:30 AM
By Rudra 3 Min Read
Share
SHARE
chhink 2
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, છીંકતી વખતે આંખો બંધ કેમ થઈ જાય છે? આ માત્ર એક ટેવ નથી, પરંતુ શરીરનું રહસ્યમય રિફ્લેક્સ છે. જેની પાછળ ખૂબ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું છે. લોકોનું એવું માનવું છે કે, આંખો ખુલી રહી જાય તો કીકીઓ બહાર નીકળી શકે છે, પરંતુ શું હકીકતમાં એવું હોય છે? આ કુદરતી ક્રિયા પાછળ કઈ કઈ નાડીઓ કામ કરે છે અને આ પ્રક્રિયા આપણને કયા જોખમથી બચાવે છે, આવો જાણીએ.
chhink 5
છીંક આવવી માનવ શરીરની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જ્યારે નાક અથવા શ્વાસતંત્રમાં કોઈ બાહ્ય કણ, ધૂળ, એલર્જન અથવા બેક્ટેરિયા પ્રવેશે છે ત્યારે શરીર તેને બહાર કાઢવા માટે અચાનક દબાણ બનાવે છે અને નાક-મુખ દ્વારા હવાને જોરદાર રીતે બહાર કાઢે છે. તેને જ sneeze reflex કહેવાય છે. પરંતુ આ રિફ્લેક્સ દરમિયાન સૌથી ધ્યાન ખેંચતી વસ્તુ છે — છીંક આવે ત્યારે આંખો આપમેળે બંધ થઈ જવી. ખાસ વાત એ છે કે બાળક હોય કે વૃદ્ધ, સૌમાં આ પ્રક્રિયા એકસરખી જોવા મળે છે.
chhink 4
ઘણા વર્ષોથી એક માન્યતા છે કે છીંક આવે ત્યારે આંખો ખુલ્લી રાખીએ તો દબાણને કારણે આંખની કીકીઓ બહાર આવી શકે છે. જોકે વૈજ્ઞાનિકોએ આ દાવાને ખોટો ઠેરવ્યો છે. આવું ક્યારેય બને છે તેવું કોઈ પુરાવા મળ્યા નથી. છીંક દરમિયાન આંખો બંધ થવી એક સ્વાભાવિક રક્ષણાત્મક પ્રક્રિયા છે, કોઈ જોખમકારક સ્થિતિ નથી.
chhink 1
આ પાછળનું સાચું કારણ વધુ તર્કસંગત અને વૈજ્ઞાનિક છે. છીંક સમયે મોઢામાંથી લાખો માઇક્રોબ્સ, બેક્ટેરિયા અને હવામાં રહેલા નાના-મોટા કણો બહાર નીકળે છે. જો આંખો ખુલ્લી હોય તો એ કણો સીધા આંખના સંવેદનશીલ ભાગોમાં જઈ શકે છે. તેથી શરીર આપમેળે આંખો બંધ કરી દે છે જેથી આંખોને સંક્રમણથી બચાવી શકાય. આ protective reflex છે, જે આપણને સંભવિત બીમારીઓથી બચાવે છે.
chhink
વિશેષજ્ઞો કહે છે કે છીંક વખતે આંખો બંધ થવાનું મુખ્ય કારણ છે ટ્રાઈજેમિનલ નસ. આ નસ ચહેરો, આંખ, નાક, મોં અને જડબાને નિયંત્રિત કરે છે. જ્યારે નાકમાં કોઈ ચીડ ઉભી થાય છે અને મગજ છીંક આવવાનો આદેશ આપે છે, ત્યારે આ સંદેશ ટ્રાઈજેમિનલ નસ સુધી પહોંચે છે. ત્યાર બાદ નસ પોતાની રક્ષણાત્મક સિસ્ટમ સક્રિય કરે છે અને આંખોની પેશીઓને તરત જ બંધ કરી દે છે. આ રિફ્લેક્સ એટલું ઝડપી હોય છે કે તેને રોકવું લગભગ અશક્ય છે.
chhink 6
છીંકને જબદસ્તીથી રોકવાનો પ્રયાસ શરીર માટે હાનિકારક થઈ શકે છે. આમ કરવાથી નાક, કાન અને આંખોમાં અનાવશ્યક દબાણ પડે છે અને કેટલીક પરિસ્થિતિમાં રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચી શકે છે. તેથી નિષ્ણાતો કહે છે કે છીંકને હંમેશા સ્વાભાવિક રીતે આવવા દેવી જોઈએ.

 

TAGGED:Health newssneeze
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article army આર્મીની તૈયારી કરતા ઉમેદવારોને મોજ પડી જાય એવા સમાચાર, ભારતીય સેના દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
Next Article IND vs SA 1 ટીમ ઇન્ડિયાને ઘરમાં ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી હાર મળી, સાઉથ આફ્રિકાની ટીમે 25 વર્ષ બાદ વ્હાઇટવોશ કર્યો

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

January 12, 2026

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી

modi
Ahmedabad
KP Pluto Hospital

અકસ્માત પછીના ‘ગોલ્ડન અવર’ દરમિયાન ઝડપી અને ઉચ્ચ સ્તરની ટ્રોમા કેર સુવિધાની ઉપલબ્ધતા દેવદૂત સમાન

vivekanand

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમગ્ર દેશમાં ‘સ્વદેશી સંકલ્પ દૌડ’નું આયોજન

marraige 1

દક્ષિણ ભારતમાં દિવસે અને ઉત્તર ભારતમાં રાતે કેમ કરવામાં આવે છે લગ્ન? જાણો શું છે તેની પાછળનું કારણ

kite

50 દેશોના 1000 પતંગબાજો, પીએમ મોદી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો પ્રારંભ કરવાશે

sharman joshi

“ભાષા નહોતી આવડતી, પરંતુ ભાવનાઓ સમજતો હતો” – શરમન જોશી

WhatsApp Image 2026 01 09 at 3.03.24 PM

‘પ્રથાઓની ઓઢે ચૂનરી: બીંદણી’ની અભિનેત્રી અપરા મહેતાનો વિશ્વાસ: આજેય ટેલિવિઝનની અસર મજબૂત

uttarayan karuna abhiyan

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં આ દિવસો દરમિયાન યોજાશે કરૂણા અભિયાન’ : પક્ષીઓ માટે એક કરૂણાસભર પહેલ

You Might Also Like

123
Newsગુજરાત

ઈમરાન હાશ્મી અને ‘તસ્કરી’ની ટીમ અમદાવાદમાં ઉત્તરાયણના રંગે રંગાઈ

1 Min Read
KP Cadila
Newsબિઝનેસસ્વાસ્થ્ય

“AAPI અને કેડિલા ફાર્મા: આધુનિક ચિકિત્સામાં આયુર્વેદની ભુમિકા પર આંતરરાષ્ટ્રીય સંવાદ”

2 Min Read
Drean DPL 1
Newsઅમદાવાદરમત જગત

ડ્રીમ ફાઉન્ડેશનના ‘ડ્રીમ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા રમતગમત જાગૃતિ અને ટીમ બિલ્ડિંગને પ્રોત્સાહન

1 Min Read
KP Udgam sur
Newsકળા અને સાહિત્યલાઈફ સ્ટાઇલ

ગાંધીનગરમાં ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ઉદગમ સુર પ્રભાત’માં સવારના રાગોની મનમોહક પ્રસ્તુતિ

2 Min Read
Mumbai
News

મુંબઈની સુરક્ષા અને ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ: ભયમુક્ત શહેર તરફ એક પગલું

3 Min Read
baba vanga
આંતરરાષ્ટ્રીય

શું સાચી પડી રહી છે બાબા વેંગાની વિનાશક ભવિષ્યવાણી? 2026માં થશે ત્રીજુ વિશ્વયુદ્ધ?

2 Min Read
amd 1
ગુજરાત

ઉંમરને નહીં, ઊર્જાને સલામ: લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 દ્વારા વડીલોનું ભવ્ય વંદન

1 Min Read
morari bapu 2
ગુજરાત

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મૃતકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય અર્પણ કરી

1 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?