આજ રોજ સરદાર પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિશ્વ ઉમિયાધામ – જાસપુર અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમના નવતર અભિગમથી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. આ અવસર પર સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખશ્રી ડી. એન. ગોલ, ખજાનચી કાંતિભાઈ રામ, ઉમિયા માતાજી મંદિર – મેકન જ્યોર્જિયાના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા રાકેશભાઈ પટેલ ( સેન્ટ્રલ વર્કિંગ કમિટીના હોદ્દેદારશ્રી ) , સામાજિક સંગઠનના કો-ચેરમેનશ્રી પ્રવીણભાઈ પટેલ, પ્લેટિનમ દાતાટ્રસ્ટી ભગુભાઈ પટેલ , યુવા સંગઠનના હોદ્દેદાર ધમભાઈ પટેલ તેમજ સંગઠનના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
iPhone લવર્સ માટે ખુશ ખબર !!! આજથી મેડ ઈન ઈન્ડિયા iPhone 16 નું વેચાણ શરુ……
ભારતભરમાં આઈફોન 16 સિરીઝ લોન્ચ, પ્રિ બૂકિંગ્સ શરૂ થયા Apple લવર્સ લાંબા સમયથી iPhone 16 સીરિઝની રાહ જોઈ રહ્યા છે....
Read more