By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Saturday, Jun 28, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • આંતરરાષ્ટ્રીય
  • બૉલીવુડ
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ભારત

પોસ્ટ ઓફિસની ત્રણ સ્કીમ ઉપયોગી

News KhabarPatri
Last updated: June 18, 2019 6:27 PM
By News KhabarPatri 4 Min Read
Share
PPF 18
SHARE

ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ  હેઠળ ઇન્ડિયા પોસ્ટ કુલ નવ પ્રકારની સેવિગ્સ સ્કીમોની ઓફર કરે છે. જેમાં સેવિંગ્સ એકાઉન્ટ, નેસનલ સેવિગ્સ રિકરિંગ ડિપોઝિટ, નેસનલ ટાઇમ ડિપોઝિટ, નેશનલ સેવિગ્સ મંથલી ઇનમક એકાઉન્ટ, સિનિયર સિટિજન્સ સેવિગ્સ સ્કીમ, પÂબ્લક પ્રોવિડેન્ટ ફંડ, નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર એકાઉન્ટ તેમજ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ચનો સમાવેશ થાય છે. આ નવ સ્કીમમાં પીએફ, સિનિયર સિટિજન્સ સેવિગ્સ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિમાં આઠ ટકા અથવા તો વધારે વ્યાજ મળે છે. ૧.૧૫ વર્ષ માટે પÂબ્લક પ્રોવિડેન્ટ ફંડ એકાઉન્ટની વાત કરવામાં આવે તો આ એકાઉન્ટમાં એક નાણાંકીય વર્ષમાં લઘુતમ ૫૦૦ રૂપિયા અને મહત્તમ ૧૫૦૦૦૦ રૂપિયાનુ રોકાણ કરી શકાય છે. આ રકમ જમા કરાવી શકાય છે. એકાઉન્ટમાં જમા કરવામાં આવતી રકમને એક સાથે અથવા તો ૧૨ હપ્તામાં જમા કરવામાં આવી શકે છે.

આ એકાઉન્ટમાં વાર્ષિક આઠ ટકાના દરે વ્યાજ મળે છે. જે દર વર્ષે જમા થાય છે. કોઇ પણ વ્યÂક્ત ૧૦૦ રૂપિયાની સાથે એકાઉન્ટ ખોલી શકે છે. પરંતુ એક વર્ષમાં ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા જમા કરવાના હોય છે. આ એકાઉન્ટમાં જમા થનાર પૈસા પર ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૮૦ હેઠળ ટેક્સ લાગુ થતા નથી. આ રકમ ટેક્સ ફ્રી હોય છે. ખાસ બાબત એ છે કે વ્યાજ પણ સંપૂર્ણરીતે ટેક્સ ફ્રી હોય છે. એકાઉન્ટ ખુલી ગયા બાદ ત્રીજા વર્ષથી આ એકાઉન્ટ પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ બની જાય છે. આ એકાઉન્ટની પાકતી મુદ્‌ત ૧૫ વર્ષની હોય છે. જેને મેચ્યોર થવાના એક વર્ષ પહેલા આગામી પાંચ વર્ષ માટે વધારી શકાય છે. આવી જ રીતે અન્ય ધ્યાન ખેંચનાર યોજના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ છે. આ સ્કીમમાં એકાઉન્ટ ખોલવા માટે એક નાણાંકીય વર્ષમાં કમ સે કમ ૧૦૦૦ રૂપિયા અને મહત્તમ ૧.૫ લાખ લાખ રૂપિયાની જરૂર પડે છે. એક મહિના અથવા તો સાલમાં કેટલી પણ વખત પૈસા જમા કરવામા ંઆવી શકે છે. આના માટે કોઇ લિમિટ નક્કી કરવામાં આવી નથી. આ સ્કીમમાં વાર્ષિક ૮.૫ ટકા વ્યાજ મળે છે. તેની ગણતરી પણ વાર્ષિક આધાર પર કરવામાં આવે છે. જા કે ધ્યાન આપવા માટેની વાત એ છે કે કોિ નાણાંકીય વર્ષમાં જા ૧૦૦૦ રૂપિયા જમા કરવામાં સફળતા મળતી નથી તો એકાઉન્ટ બંધ થઇ જાય છે.

જા એકાઉન્ટ બંધ થઇ જશે તો લઘુતમ જરૂરી પૈસા અને ૫૦ રૂપિયાની દંડની રકમ લાગી ગયા બાદ જ ફરી એકાઉન્ટ શરૂ કરવામાં આવે છે. આ એકાઉન્ટ બાળકીના જન્મની તારીખથી ૧૦ વર્ષની અંદર ખોલવામાં આવી શકે છે. આવી જ ત્રીજી ધ્યાન ખેંચે તેવી સ્કીમ સિનિયર સિટિજન્સ સેવિગ્સ સ્કીમ છે. આ એકાઉન્ટમાં ૧૦૦૦ રૂપિયાના ગુણિયામાં માત્ર એક ડિપોઝિટ રહે છે. મહત્તમ લિમિટ તેમાં ૧૫ લાખ રૂપિયા કરતા વધારે હોઇ શકે તેમ નથી. આ સ્કીમમાં વાર્ષિક ૮.૭ ટકા વ્યાજ મળે છે. જે ડિપોઝિટની તારીખ સાથે ગણતરી કરવામાં આવે છે. વ્યાજની ચુકવણી ૩૧મી માર્ચ, ૩૦મી જુન, ૩૦મી સપ્ટેમ્બર, અને ૩૧મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવે છે. એક લાખ કરતા ઓછા રૂપિયા હોવાની સ્થિતીમાં એકાઉન્ટને કેશ મારફતે અને એક લાખથી વધારે પૈસા જમા કરવાની સ્થિતીમાં માત્ર ચેક દ્વારા ચુકવણી કરવામાં આવે છે.

એકાઉન્ટને માત્ર એ વખતે જ બંધ કરવામાં આવે છે ડિપોજિટની ૧.૫ ટકા રકમ ડિડક્ટ કરવામાં આવે છે. સાથે સાથે બે વર્ષ બાદ ડિપોઝિટની એક ટકા રકમ પાછી ખેંચવામાં આવે તો પણ એકાઉન્ટને બંધ કરવામાં આવે છે. આ એકાઉન્ટની પાકતી મુદ્દત પાંચ વર્ષની હોય છે. મોટા ભાગના લોકો દેશમાં આ સ્કીમોમાં નાણાં જમા કરાવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ સ્કીમોમાં સામાન્ય લોકો વધારે રકમ જમા કરે છે. આ નવ સ્કીમ પૈકી કેટલીક સ્કીમમાં વ્યાજ જુદા જુદા છે. પોસ્ટ ઓફિસની ત્રણ સ્કીમોમાં વ્યાજરની રકમ વધારે છે અને આ રકમ ૮.૭ ટકા છે. વ્યાજ વધારે હોવાના કારણે આ સ્કીમ હેઠળ જ ખાતા ખોલીને પૈસા જમા કરવામાં આવે છે. સામાન્ય મધ્યમ વર્ગના લોકો તેમના પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માટેની યોજના ધરાવે છે. આના માટે ગણતરી પહેલાથી જ કરવામાં આવે છે. સલાહ પણ લેવામાં આવે છે.

TAGGED:AccountPost OfficePPF
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article Stock Market છેલ્લા કલાકમાં લેવાલી વચ્ચે સેંસેક્સમાં નોંધાયેલો સુધારો
Next Article maruti suzuki તહેવારની સિઝનમાં નવી કાર લાવવા મારૂતિ તૈયાર

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

June 23, 2025

અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ થેરાપી એક્ઝિબિશનનો પ્રારંભ

amd 1
Ahmedabad
monsoon

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૩ ટકા: સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૧ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧ ટકા વરસાદ

File 01 Page 05 2

ઓડિશાના ગોપાલપુર બીચ પર યુવતી પર 10 લોકોના સામુહિક દુષ્કર્મ કેસમાં NHRCએ સ્વતઃ નોંધ લીધી

Rathyatra 1 1

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીના મુખ્ય રથ આગળ પહિંદ વિધિ સંપન્ન કરી રથયાત્રાને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું

ATGL Jio BP tie up

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

rain 3

હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Rathyatra

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ

couple

મહિલાઓને પુરુષોની કઈ વસ્તુ સૌથી વધુ આકર્ષિત કરે છે? જવાબ જાણીને વિશ્વાસ નહીં આવે

You Might Also Like

Adani Foundation Rathyatra Jagganath Puri
ધાર્મિકબિઝનેસભારતરથયાત્રાવડોદરા

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

3 Min Read
Rajnath sinh
ભારત

ભારતીય સેના બનશે વધુ મજબૂત, સંરક્ષણ મંત્રાયલે કરી મોટી ડીલ

2 Min Read
shashi tharoor
ભારત

શશિ થરૂરે કોંગ્રેસ સાથેના મતભેદોનો સ્વીકાર કર્યો, કહ્યું ‘સમય આવશે ત્યારે આંતરિક રીતે તેમને ઉઠાવીશ‘

3 Min Read
indigo
ભારત

દિલ્હીમાં ટેકનિકલ ખામી સર્જાતા 180 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

3 Min Read
yoga
ભારત

11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા રચાયો ઇતિહાસ, યોગ સંગમ કાર્યક્રમમાં નોંધણી 4 લાખને વટાવી ગઈ

1 Min Read
kedarnath
ભારત

કેદારનાથ ટ્રેક રૂટ પર પથ્થર ધસી પડતાં 2 શ્રદ્ધાળુઓના મોત, 3 ઘાયલ

2 Min Read
air india
ભારત

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAએ એર ઇન્ડિયાને વિમાન સલામતી અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું

2 Min Read
award 1
ભારત

“અતુલનીય મધ્યપ્રદેશ” બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ, વર્ષ 2024 માં 13.41 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

8 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?