અમદાવાદ :નવરંગપુરા ગામમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં ગૌરીવ્રત કરતી 31 છોકરીઓનું નવરંગપુરા મહિલા મોરચાની બહેનો , કાઉન્સિલરો અને હોદ્દેદાર બહેનો દ્વારા પૂજન કરાયું હતું. તેઓને ફળ -ફળાદિ, ડ્રાયફ્રુટ, ચુંદડી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓ દ્વારા દીકરીઓને ફરાળ પણ પીરસવામાં આવ્યું હતું ,તેમજ અન્ય ભેટ આપી આર્શીવાદ પણ મેળવ્યા હતા.
નવરંગપુરા ગામ સ્થિત અંબાજી માતાના મંદિરમાં ગૌરીવ્રત કરતી છોકરીઓનું મહિલા મોરચાની બહેનો દ્વારા પૂજન કરાયું

By
News KhabarPatri
0 Min Read
