અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મહા સુદ અગિયારસને શનિવાર તારીખ 8/2/2025 ના રોજ નવરંગપૂરામાં બિરાજમાન શ્રી અંબાજી માંની વર્ષ ગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મંદિરમાં નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો અને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માઈભક્તોએ હાજર રહી મા અંબાના આશીર્વાદ લીધા હતા.
Sterling Accuris Enhances Its Diagnostics Presence by Acquiring Gujarat Pathology Laboratory and Diagnostic Centre.
Gujarat: Sterling Accuris Diagnostics, recognized as one of the fastest-growing chains of NABL-accredited pathology laboratories in India, has a prominent...
Read more