શ્રી સૌરાષ્ટ્ર સઈ-સુથાર જ્ઞાતિ, અમદાવાદનો 29મો ઈનામ વિતરણ કાર્યક્રમ જમના બા ભવન, નરોડા ખાતે 04.09.22ના રોજ યોજાયો હતો. બાળમંદિરથી લઈને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2019માં યોજાયેલ 32માં સમૂહ લગ્નમાંથી જે જોડાને પ્રથમ દીકરી અવતરી તેના માતા-પિતાને પરસોત્તમભાઈ એચ. હિંગુ તરફથી દીકરી જન્મને પ્રોત્સાહન આપવાના હેતુથી રૂ. 11000 નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more