Tag: રામકથા

નવચરિત્રોથી ભરપૂર ૯૨૦મી નવદિવસીય રામકથાનો બોસ્ટન(અમેરીકા)થી શુભારંભ

બોસ્ટન અમેરિકાની ભૂમિ પરથી કથાનાં પહેલા દિવસે આરંભ પહેલા નિમિતમાત્ર યજમાન ચંદ્રકાંતભાઈએ પરિવાર,શાંતિનિકેતન-રામકબીર પરિવાર તરફથી સ્વાગત કરતા શુદ્ધ ગુજરાતીમાં કહ્યું ...

૯૧૩મી રામકથાની સજળ પૂર્ણાહૂતિ;૯૧૪મી ચૈત્રી નવરાત્રિ રામકથા ૨૨ માર્ચથી નવસારીથી મંડાશે

*માનસ સદગુરુ* *મહેશ એન.શાહ* દિ-૯ તા-૧૯ માર્ચ કથા ક્રમાંક-૯૧૩*૯૧૩મી રામકથાની સજળ પૂર્ણાહૂતિ;૯૧૪મી ચૈત્રી નવરાત્રિ રામકથા ૨૨ માર્ચથી નવસારીથી મંડાશે.**એરેન્જ મેરેજ ...

ભગવાન બુદ્ધની અવતરણ ભૂમિ લુમ્બિની(નેપાળ)થી ૯૧૨મી રામકથાનો પ્રારંભ

ભગવાન બુદ્ધની પ્રાગટ્યની ભૂમિ અને વિશ્વશાંતિ સૌથી મોટી ધરોહર-લુમ્બિનીથી કથા શરૂ કરતા પહેલા એક નાનો કાર્યક્રમ યોજાયો.લુમ્બિની વિકાસકોષના ઉપપ્રમુખ ભિક્ષુ ...

બીજાના દરવાજા ખખડાવવાથી નહીં ખુદનો દરવાજો ખોલવાથી આનંદ મળશે.

પરમપાવન જનકપૂરધામથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે ચારેય દૂલ્હે મહારાજની જય બોલાવી અને બાપુએ કહ્યું કે વરરાજાનો અર્થ પણ ભગવાન છે ...

ગુજરાતના ઐતિહાસિક સ્થળ ધોળાવીર ખાતે આગામી 19મી માર્ચથી પૂજ્ય મોરારીબાપૂની વ્યાસપીઠે ‘રામકથા’ યોજાશે

લગભગ 10 હજાર શ્રૈતાઓ એક સાથ બેસીને પરમ પુણ્યફળદાયક ‘રામકથા’ સાંભળી શકે તેટલો વિશાળ મંડપ તૈયાર કરાશે, નજીકમાં પ્રસાદ મંડપમાં ...

Categories

Categories