યુસુફ અઝહર સહિત અનેક ટોપ આતંકવાદી મોતને ઘાટ by KhabarPatri News February 26, 2019 0 નવીદિલ્હી : પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ભારતીય હવાઈ દળે આજે જોરદાર કાર્યવાહી કરી હતી. ત્રાસવાદીઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવ્યો હતો. ...