મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉઝબેકીસ્તાનના ભારત સ્થિત રાજદૂત ફરહોદ અર્ઝીવ એ ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. તેઓ ગુજરાતની આ પ્રથમ મુલાકાતે…
ગાંધીનગર ખાતે થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-૨૦૧૮નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના…
રાજ્યમાં થઇ રહેલ સર્વાંગી વિકાસને ધ્યાને લઇ માળખાગત સવલતોના નિર્માણ માટે લેવી પડતી બાંધકામ મંજૂરી વ્યવસ્થાને રાજ્ય સરકારે અદ્યતન ટેકનોલોજી…
તાજેતરમાં ૨૭ એપ્રિલે પ્રસિદ્ધ થયેલા પરિણામમાં પણ સ્પીપાના ૨૦ યુવાઓની ફાઇનલ પસંદગી થઇ છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજના અન્વયે UPSC…
જામનગરનું લાખોટા મ્યુઝિયમ માળખુ એક કિલ્લા તરીકે રચાયેલ હતું જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયેલ લાખોટા કોઠા-કિલ્લાનું ઇ.સ.૧૮૩૪,…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જામનગરમાં ૫મી મેના રોજ જામનગર મહાનગરપાલીકાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ થશે. જેમાં રૂ.૧૮ કરોડના ખર્ચે બનેલ…
Sign in to your account