Vijay Rupani

વૈજ્ઞાનિક ખેતી અને જળ વ્યવસ્થાપન હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી ૨૬મીએ ઇઝરાયેલના પ્રવાસે 

ગુજરાતના મુખ્યપ્રધાન નિજય રૂપાણી સીએમ બન્યા બાદ પ્રથમવાર વિદેશ પ્રવાસ કરી રહ્યાં છે. તેઓ આગામી ૨૬ જૂનના રોજ ૬ દિવસના…

આંત૨રાષ્ટ્રીય યોગ દિવસ: ૭૫૦થી વધુ દિવ્યાંગ બાળકો વિશ્વ કીર્તિમાન સ્થા૫શે

૨૧મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની રાજયમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે. સમગ્ર દુનિયામાં ૨૧ જૂન ૨૦૧૫થી દ૨ વર્ષે…

રાજ્યમાં 4.25 લાખ વધારાના કરદાતાઓ જી.એસ ટી. હેઠળ નોંધાયા છેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં…

શિક્ષણ-આરોગ્યના સેવા ક્ષેત્રોમાં કાર્ય કરતી સામાજિક સેવા સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાની નેમ : મુખ્યમંત્રી

બુધ્ધિ અને ચાતૃર્ય એ કોઇની જાગિરી નથી તે ડાંગના વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું છે :- શ્રી વિજયભાઇ રૂપાણી .. ..…

Tags:

રમજાન-ઇદના પર્વ નિમિત્તે મુખ્‍યમંત્રીની શુભકામના

  મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મુસ્લિમ સમાજના સૌ નાગરિક ભાઇ-બહેનોને પવિત્ર ઇદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ રમઝાન ઇદની શુભેચ્છાઓમાં જણાવ્યું છે…

વિજય રુપાણી રાજીનામુ આપશે ?

તાજેતરમાં વિજય રુપાણી વિષે એક ખબર આવી હતી કે, તે રાજીનામુ આપી દેવાના છે. આ અફવાએ જોર પકડ્યુ હતુ. વિજય…

- Advertisement -
Ad image