terrorist

૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે

રાજીવ ગાંધીની આતંકી હુમલામાં મોત બાદ ભારતમાં દર વર્ષે ૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તે રાષ્ટ્રીય…

કાશ્મીરી પંડિતને આતંકીઓએ ગોળી મારતા મોત

ઘાટીમાં ફરી હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લા સ્થિત ચદૂરા મામલતદાર કાર્યાલયમાં થઈ છે. આતંકીઓ ફરી હિન્દુઓને…

કરનાલમાં ૪ સંદિગ્ધ આતંકવાદીઓ હથિયારો સાથે ઝડપાયા

હરિયાણા પોલીસનાં હાથે મોટી સફળતા લાગી છે. પોલીસે હરિયાણાનાં કરનાલ જિલ્લામાં ૪ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પકડાયેલાં આ સંદિગ્ધ…

જમ્મુ કાશ્મીરના સોપોરથી લશ્કરના ૩ આતંકવાદીઓની ધરપકડ

સુરક્ષા દળે મોટો આતંકવાદી પ્રવૃત્તિનો પદાફાર્શ કર્યો જમ્મૂ -કાશ્મીર પોલીસે ભારતીય સેનાની સાથે એક સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તૈયબાનાં એક આતંકવાદી મોડ્યુલનો…

આ વર્ષે અત્યાર સુધી ૧૫ આતંકીઓ ઠાર થયા, ગત વર્ષ કરતા સંખ્યામાં થયો વધારો

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી કાશ્મીરમાં પહેલા ૪ મહિનામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં…

પંજાબના પટિયાલામાં પોલીસ સામે ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા

પંજાબના પટિયાલામાં જૂલૂસ કાઢવા મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. આ દરમિયાન પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો. મળતી માહિતી…

- Advertisement -
Ad image