terrorist

અંકુશરેખા પર યુદ્ધવિરામનો ભંગ કરી પાકિસ્તાનો ફરીથી ગોળીબારઃ ચાર ભારતીય જવાનોને નજીવી ઇજાઓ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લામાં તંગધાર સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધવિરામનો ભંગ કરીને ફરી એકવાર ભીષણ

Tags:

જમ્મુ કાશ્મીરમાં વધુ ચાર આતંકવાદીને ઠાર મરાયા

શ્રીનગર:  જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં રાફિયાબાદના વન્ય વિસ્તારમાં સેનાએ આજે મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન સેનાને મોટી…

શોપિયનમાં ભીષણ અથડામણમાં પાંચ કુખ્યાત ત્રાસવાદીઓ ફુંકાયા

શ્રીનગર :  જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત…

Tags:

૨૦ આતંકવાદીઓ એકસાથે હોવાનો વિડિયો વાયરલ થયો

જમ્મુ :  જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ૨૦ ત્રાસવાદીઓનો એક સાથે વિડિયો વાયરલ થયા બાદ સુરક્ષા દળોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આશંકા…

ગુપ્તચર સંસ્થાઓને ૧૫મી ઓગષ્ટના દિવસે આપી એલર્ટ રહેવાની સુચના અપાઇ

નવી દિલ્હીઃ ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદ અને લશ્કરે તોયબાના ૧૨ ત્રાસવાદી દિલ્હીમાં ઘુસી ગયા હોવાના હેવાલ મળ્યા છે. જેમાં જેશના…

Tags:

પોલીસ કોન્સ્ટેબલની ઘાતકી હત્યા કરનાર ત્રણ ત્રાસવાદી મોતને ઘાટ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામમાં આજે વહેલી પરોઢે સુરક્ષા દળોએ ત્રણ ખૂંખાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ત્રણેય ત્રાસવાદીઓ પોલીસ,…

- Advertisement -
Ad image