terrorist

Tags:

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઘાતક હુમલાના પ્રતિસાદમાં ભારતે કહી સ્પષ્ટ વાત

વિવિધ દેશો પોતાની સુરક્ષા માટે જે પગલાં લે છે તે અમે સમજીએ છીએ ઃ વિદેશ મંત્રાલયપાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને…

Tags:

ભારતના દુશ્મન આતંકી હાફિઝ અબ્દુલ સલામ ભુતાવીનું પાકિસ્તાનની જેલમાં મોત

હાફિઝ અબ્દુલ સલામ ભુતાવીનું મોત થયું : સંયુક્ત રાષ્ટ્રએ પુષ્ટિ કરીઆતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને આતંકવાદી હાફિઝ સઈદના નજીકના…

Tags:

ગોધરા રમખાણોનો બદલો લેવા અમદાવાદ, વડોદરા અને સુરતને રક્તરંજિત કરવાનો ISISનો પ્લાન હતો

આતંકી મોહમ્મદ શાહનવાઝની પૂરપરછમાં થયો ખુલાસોઅમદાવાદ : ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરીને ગુજરાતની ભૂમિને ફરીથી રક્તરંજિત કરવાના પ્લાનિંગનો…

૨૦ લાખના ઈનામી આતંકીના પરિવારે લહેરાવ્યો તિરંગો, પુત્રને શોધવા સરકારને કરી અપીલ

હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુદસ્સીર હુસૈનના પરિવારે રવિવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ રીતે આ…

પુંછ સેક્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ, પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પાસે રાજૌરી-પુંછ સેક્ટરના સિંધરા ગામમાં મંગળવારે  સવારે ભારતીય સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની…

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંઘ ગુરુદ્વારા નજીક બાઇક પર આવેલા…

- Advertisement -
Ad image