Tag: Terrorist Attack

MFNનો દરજ્જા ખેંચાતા પાકિસ્તાનને આર્થિક ફટકો

નવીદિલ્હી : કાશ્મીરમાં પુલવામામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે આજે પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી ...

રાજનાથની શહીદ જવાનના શવને ખભો આપી શ્રદ્ધાંજલિ

શ્રીનગર : પુલવામામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને ગૃહમંત્રી રાજનાથસિંહે  સંપૂર્ણ રાજકીયરીતે શ્રદ્ધાંજલિ આપી હતી. બડગામમાં ...

સુરક્ષા દળોને સમય, સ્થાન અને સ્વરુપ પસંદ કરવા ખુલ્લી છુટ : મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુલવામામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા પડોશી દેશ પાકિસ્તાનને આજે ...

પુલવામા હુમલા બાદ વ્યાપક દરોડાનો દોર : તપાસ વધુ તીવ્ર

જમ્મુ : પુલવામા હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા બાદ લોકો ગુસ્સામાં જાહેર માર્ગો ઉપર આવી ગયા હતા. જમ્મુમાં હિંસક વિરોધ પ્રદર્શન ...

  પાક સામે એક્શન :  MFN દરજ્જાને અંતે પરત લેવાયો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સવારે ...

પુલવામા હુમલામાં શહીદોના પરિવારને ૨૫ લાખનુ વળતર

લખનૌ : જમ્મુ કાશ્મીરના પુલવામાં  ખાતે સુરક્ષા દળો પર કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલા જવાનોમાં ઉત્તરપ્રદેશના ૧૨ જવાનો શહીદ થયા ...

પડોશી દેશે ખુબ મોટી ભુલ કરી દીધી છે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુલવામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા પડોશી દેશ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી ...

Page 7 of 10 1 6 7 8 10

Categories

Categories