ત્રાસવાદી મસૂદ ઘાયલ થયો હોવાના હેવાલને લઈને ચર્ચા
રાવલપિંડી : પાકિસ્તાનના રાવલપિંડીમાં લશ્કરી હોસ્પિટલમાં બ્લાસ્ટ થતા કુખ્યાત ત્રાસવાદી મસૂદ…
કાશ્મીર ખીણમાં ૨૭૫થી વધુ ત્રાસવાદી સક્રિય હોવાનો દાવો
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પહેલાની સરખામણીમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે.…
કાશ્મીર : અમરનાથની યાત્રા પૂર્વે મોટા ઓપરેશનો ચાલશે
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા ત્રાસવાદીઓની સામે…
અયોધ્યા ત્રાસવાદી હુમલાના કેસમાં ચાર ત્રાસવાદીને સજા
અયોધ્યા : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલમાં વર્ષ ૨૦૦૫માં થયેલા આતંકવાદી હુમલાના મામલામાં…
જમ્મુ કાશ્મીર : જેશ કમાન્ડર સજ્જા ઠાર, સેનાને સફળતા
અનંતનાગ : જમ્મુકાશ્મીરના અનંતનાગમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી…
હજુ ત્રાસવાદી માળખુ
જમ્મુકાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ પર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાના કારણે…
જમ્મુ કાશ્મીર : પુલવામામાં બે ત્રાસવાદીઓ મોતને ઘાટ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળોની સાથે થયેલી…
હથિયાર મુકી દેવા સ્થાનિક ત્રાસવાદીઓને અપીલ થઇ
શ્રીનગર : જમ્મુકાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે હથિયારો મુકીને દઇને મુખ્યપ્રવાહમાં સામેલ થવા…
ત્રાસવાદનો ખાતમો હવે નિશ્ચિત બન્યો
જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની કમર તુટી ચુકી છે. તેમનો સંપૂર્ણ ખાતમો હવે નિશ્ચિત…
ત્રાસવાદીઓનો ખાતમો હજુ પડકાર
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુનામી વચ્ચે ફરી…
