Terrorism

જમ્મુ કાશ્મીરમાં ૨ દિવસમાં ૬ આતંકીઓને સેનાએ ઠાર કર્યા

કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ જૂથના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ…

કાશ્મીરમાં ટીવી અભિનેત્રીની આંતકવાદીઓએ હત્યા કરી

૧૦ વર્ષની નાની બાળકને પણ ગોળી વાગી જમ્મૂ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર ૭:૫૫ વાગે આતંકવાદીઓએ બડગામના ચદૂરામાં આમરીન ભટના ઘરે…

૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે

રાજીવ ગાંધીની આતંકી હુમલામાં મોત બાદ ભારતમાં દર વર્ષે ૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તે રાષ્ટ્રીય…

કાશ્મીરી પંડિતને આતંકીઓએ ગોળી મારતા મોત

ઘાટીમાં ફરી હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લા સ્થિત ચદૂરા મામલતદાર કાર્યાલયમાં થઈ છે. આતંકીઓ ફરી હિન્દુઓને…

કરનાલમાં ૪ સંદિગ્ધ આતંકવાદીઓ હથિયારો સાથે ઝડપાયા

હરિયાણા પોલીસનાં હાથે મોટી સફળતા લાગી છે. પોલીસે હરિયાણાનાં કરનાલ જિલ્લામાં ૪ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પકડાયેલાં આ સંદિગ્ધ…

જમ્મુ કાશ્મીરના સોપોરથી લશ્કરના ૩ આતંકવાદીઓની ધરપકડ

સુરક્ષા દળે મોટો આતંકવાદી પ્રવૃત્તિનો પદાફાર્શ કર્યો જમ્મૂ -કાશ્મીર પોલીસે ભારતીય સેનાની સાથે એક સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તૈયબાનાં એક આતંકવાદી મોડ્યુલનો…

- Advertisement -
Ad image