Supreme Court

સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનાને લઈ મૃતકોના પરિવારને મળેલા વળતરેની ચિંતા વ્યક્ત કરી

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને દાખલ કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે અરજીકર્તાના વકીલ ગોપાલ શંકર નારાયણ…

રાજીવ ગાંધીની હત્યાના દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમમાં જશે કોંગ્રેસ,અરજી દાખલ કરશે

કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. કોંગ્રેસ તરફથી જલદી પુનર્વિચાર અરજી દાખલ કરવામાં…

સુપ્રીમ કોર્ટે મોરબી પુલ દુર્ઘટના પરના સુનાવણી મામલે કહ્યું આવું

મોરબી બ્રિજ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ અને વધારે વળતરની માગ પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે. તથા આ…

મોરબીના ઝૂલતા પુલ પર થયેલી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં ૧૪ નવેમ્બરે થશે સુનાવણી

મોરબીમાં થયેલી મોટી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પર ૧૪ નવેમ્બરે સુનાવણી થશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ…

સુપ્રીમ કોર્ટે આ રાજ્યમાં દિવાળીમાં ફટાકડાપર પ્રતિબંધ યથાવત રાખ્યો

દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણના સ્તર પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ હટાવવાથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ…

સુપ્રીમ કોર્ટના જસ્ટિસનો સવાલ : શું બાળકો ૭ વાગે શાળાએ જાય તો કોર્ટ ૯ વાગે કેમ શરૂ ન થાય?

સુપ્રીમ કોર્ટની એક બેન્ચે આજે સામાન્ય દિવસની સરખામણીએ એક કલાક વહેલું કામ કરવાનું શરૂ કરી દીધુ. આ વિષય પર જસ્ટિસ…

- Advertisement -
Ad image