રામ મંદિર વિવાદ : ૨૯મી સુધી સુનાવણી ફરીવખત ટાળી દેવાઇ by KhabarPatri News January 10, 2019 0 નવી દિલ્હી : ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી આજે ફરી એકવાર ૨૯મી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. સપ્રીમ કોર્ટમાં ...
અયોધ્યા કેસ : પાંચ જજની બેંચની રચના, ૧૦મીથી સુનાવણી કરાશે by KhabarPatri News January 8, 2019 0 નવી દિલ્હી : ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી દીધી છે. આ ...
સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર માટે બોધપાઠ સમાન : કોંગી by KhabarPatri News January 8, 2019 0 નવી દિલ્હી : સીબીઆઈના ડિરેક્ટર તરીકે આલોક વર્માને ફરી બહાલ કરી દેવામાં આવ્યા છે પરંતુ હાલમાં તેમના મામલે ગુંચવણ અકબંધ ...
કેન્દ્રને મોટો ફટકો : આલોક વર્મા ફરીથી સીબીઆઇ ચીફ by KhabarPatri News January 8, 2019 0 નવી દિલ્હી : સીબીઆઇ વિરુદ્ધ સીબીઆઇ મામલે ચાલી રહેલા કેસ મામલે આજે કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો હતો. કારણ કે ...
રામ ભક્તો જનોઇધારીને પ્રશ્ન કરે તે જરૂરી : સ્મૃતિ by KhabarPatri News January 4, 2019 0 લખનૌ : અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે રાજકીય ઘમસાણની સ્થિતિ રહેલી છે. વડાપ્રધાન મોદીએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ પર આ ...
સબરીમાલા : કેરળના અનેક ભાગોમાં સ્ફોટક પરિસ્થિતી by KhabarPatri News January 4, 2019 0 થિરુવનંતપુરમ : કેરળના સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં સ્થિતી હજુ પણ વિસ્ફોટક બનેલી છે. ઠેર ઠેર ...
રામ મંદિર વિવાદ : ૧૦મી સુધી સુનાવણી ફરીવખત ટાળી દેવાઇ by KhabarPatri News January 4, 2019 0 નવી દિલ્હી : રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સુનાવણી ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દીધી ...