સુદાનની રાજધાની ખાર્તુમમાં હવાઈ હુમલો થયો, ૧૭ના મોત
હિંસા પ્રભાવિત સુદાનની રાજધાની ખાર્તુમમાં શનિવારે જબરદસ્ત હવાઈ હુમલો થયો હતો. આ…
સુદાનથી પરત આવેલા ૧૧૭ ભારતીયોને કેમ અચાનક કરાયા ક્વોરેન્ટાઈન, આ બીમારીનો ડર!..
ઓપરેશન કાવેરી હેઠળ, સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી બચાવવામાં આવેલા એક હજારથી વધુ ભારતીયોમાંથી ૧૧૭ને…
સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત
સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી 'ઓપરેશન કાવેરી' અંતર્ગત હેમખેમ પરત ફરેલા…
સુદાનથી ‘ઓપરેશન કાવેરી’ હેઠળ અત્યાર સુધીમાં ૫૩૦ ભારતીયોને કરાયા રેસ્ક્યૂ
ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ૨૭૮ ભારતીયો નેવીના જહાજ INS સુમેધા દ્વારા…
સુદાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું
હિંસાગ્રસ્ત સુદાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે સોમવારે 'ઓપરેશન કાવેરી' શરૂ…
