Security Forces

છત્તીસગઢ : દંતેવાડામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 3 નક્સલીઓ ઠાર, એકના માથે હતુ રૂ. 25 લાખનું ઈનામ

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે જેમાં, નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ…

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં 22 નક્સલીઓ ઠાર

બીજાપુર : છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ની ઘટના બની હતી જેમાં સુરક્ષા દળોએ…

છત્તીસગઢના બીજપુરમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોને 8 નકસલવાદીઓને ઠાર કર્યા

બીજાપુર : શનિવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં 8 નકસલવાદીઓ માર્યા ગયા…

નૂહ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત, નૂહ અને સોનીપતમાં ૧૪૪ લાગુ કરાઈ

હરિયાણાના નૂહમાં સોમવારથી શરૂ થનારી વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા હવે પ્રતિકાત્મક રહેશે. આ યાત્રા પહેલા પણ નૂહ અને આસપાસના વિસ્તારોમાં…

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ કેદારનાથ ઘાટીની સુરક્ષામાં તૈનાત

કોરોનાના બે વર્ષના અંતરાલ બાદ ચારધામ યાત્રા માટે ભક્તોની ભીડ ઉમટી છે. કેદારનાથમાં શ્રદ્ધાળુઓના અભૂતપૂર્વ ધસારાને કારણે કેદારનાથ મંદિરમાં સુરક્ષા…

Tags:

કાશ્મીર : પથ્થરબાજી અંગેની ઘટનાઓમાં મોટો ઘટાડો થયો

નવી દિલ્હી :  કાશ્મીર ખીણમાં ટોળા દ્વારા હિંસા અને પથ્થરબાજીની ઘટનામાં  ઉલ્લેખનીય ઘટાડો થયો છે. જો કે સુરક્ષા દળોના

- Advertisement -
Ad image