ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યાં ધોરણ અને ક્યા પુસ્તકોમાં થશે ફેરફાર by Rudra February 28, 2025 0 ગાંધીનગર : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ધો.૧, ૬થી ૮ અને ધો.૧૨ના પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો ...