Tag: Ramlila Maidan

મોદીની રામલીલા મેદાનની રેલી ઉપર દેશની નજર રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલે ૨૨મી ડિસેમ્બરના દિવસે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાનારી રેલીને લઇને જોરદાર ઉત્સાહ ભાજપના કાર્યકરો અને ...

ખેડુતોનું સંપૂર્ણ દેવુ માફ થવું જોઈએ : અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી :  કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બાદ આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડુતોને સંબોધન ...

વિરોધ પક્ષોના દિગ્ગજો એક મંચ ઉપર

નવી દિલ્હી :  દેશભરમાંથી હજારોની સંખ્યામાં ખેડુતો આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. ખેડુતોએ રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી કૂચ ...

૧૫ સૌથી અમીરોનું દેવુ માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં : રાહુલ

નવી દિલ્હી :  કૃષિ સંકટમાંથી બહાર આવવા માટે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતોની વચ્ચે પહોંચીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી ...

દેવા માફી સહિતની અનેક માંગ સાથે ખેડુતોનું દિલ્હીમાં પ્રદર્શન

નવી દિલ્હી : દેશભરમાંથી હજારોની સંખ્યામાં ખેડુતો આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. ખેડુતોએ રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી ...

ભારતના લોકોના મનની વાત મોદી કરી રહ્યા નથી : રાહુલ

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સાથે સાથે મહાગઠબંધનને ...

Page 1 of 2 1 2

Categories

Categories