પૂજ્ય મોરારી બાપૂએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં પ્રથમ રામકથાનો શુભારંભ કર્યો
પૂજ્ય મોરારી બાપૂએ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણ ઉપર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ…
અયોધ્યામાં પૂજ્ય મોરારી બાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન
24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સમસ્ત ભક્તજનો ‘માનસ રામ મંદિર’ કથાનું રસપાન કરશે જાણીતા…
અમદાવાદમાં શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શ્રી રામકથા
શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત અને શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પં.…
શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને રમાકાંત ચતુર્વેદી દ્વારા ઘોડાસરમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું
શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને…
નવા વર્ષે ચાલો આપણે વાઈન-ડાઈનની જગ્યાએ ફાઈન-ડિવાઇનની સ્થાપના કરીએ:મોરારિબાપુ.
ઓમ શ્લોક છે,રામ લોક છે. રામ સિતાને નહિ શબરીને શોધવા ગયા છે.…
અયોધ્યામાં રામ મંદિરમાં જાન્યુઆરી ૨૦૨૪માં યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે હિન્દુ અમેરિકન સમુદાયના લોકોએ વોશિંગ્ટનમાં કાર રેલી કાઢી
જાન્યુઆરી મહિનો અયોધ્યા અને દેશ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. રામલલાની…
મોરારી બાપૂએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં માનવીય આધાર ઉપર રૂ. 25 લાખની સહાય જાહેર કરી
સમગ્ર વિશ્વને ખ્યાલ છે કે છેલ્લાં કેટલાંક સમયથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે…
ટાંઝાનિયામાં ભીષણ પૂરને લીધે મૃત્ય પામેલા 50 લોકોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગનો ભોગ બન્યું છે. વૈશ્વિક આબોહવામાં…
૯૨૭મી રામકથાનો વિરામ,આવતા શનિવારથી સાંતાક્રૂઝ-મુંબઇથી પ્રવાહિત થશે નવી કથા
૯૨૭મી રામકથાનો વિરામ,આવતા શનિવારથી સાંતાક્રૂઝ-મુંબઇથી પ્રવાહિત થશે નવી કથા. રામચરિતમાનસ સ્વયં ગુરુવર્યમ…
મોરારી બાપૂએ બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો
બરસાના : આજથી શરૂ થયેલા નવરાત્રીના પર્વ સાથે આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી…
