Rain

પાવાગઢમાં વરસાદમાં ૨ લાખ દર્શાનાર્થીઓએ દર્શન કર્યા

યાત્રાધામ પાવાગઢ ખાતે જ માઇ ભક્તોનો ધસારો ધોધમાર વરસાદ વચ્ચે પણ અવિરત શરૂ થતા પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ માચી…

Tags:

મણિનગર અને ઈસનપુરમાં બસમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કર્યા

મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે ખાનગી લકઝરી બસ પાણીમાં ફસાઈ હતી. લોકો બસમાંથી બહાર આવી શકે તેમ ન હતા.…

અમદાવાદમાં વરસાદ બાદ કરોડોના ભારે નુકસાનનો વેપારીઓને ડર

અમદાવાદમાં ગણતરીના કલાકોમાં ૧૫ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં સૌથી વધુ…

અમદાવાદમાં સવારથી જામ્યો વરસાદી માહોલ

શહેરમાં લોકોની આતુરતાની રાહ બાદ આજે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો છે. આજે સવારથી ઘુમા, બોપલ, એસજી…

નેપાળ સરકારે કાઠમાંડૂમાં પાણીપુરી પર મુક્યો પ્રતિબંધ

નેપાળ સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને આશ્વર્ય થશે. જોકે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના એલએમસીમાં પાણીપુરી…

૧ જુલાઈએ રથયાત્રામાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં ભારેથી…

- Advertisement -
Ad image