Railway

Tags:

રેલવે ટિકિટ પીએનઆરના નવા નિયમોથી વધારે ફાયદો

નવી દિલ્હી : રેલવે યાત્રીઓને પહેલી એપ્રિલથી એક નવી સુવિધા મળવા જઈ રહી છે. ભારતીય રેલવે હવે સંયુક્ત પેસેન્જર નેમ…

ભાનુશાળી હત્યા : ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન

અમદાવાદ : ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના ૩૬ કલાક બાદ પોલીસે એચ ૧ કોચમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

Tags:

એરપોર્ટની જેમ સ્ટેશન પર ૨૦ મિનિટો પૂર્વે જવું પડશે

નવીદિલ્હી : રેલવેએ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુસર વિમાની મથકોની જેમ જ હવે રેલવે સ્ટેશનો ઉપર મજબૂત સુરક્ષા

Tags:

રેલવે : વરિષ્ઠ નાગરિકો માટે લોઅર બર્થ ક્વોટામાં વધારો

નવી દિલ્હી :  રેલવે દ્વારા હવે વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધારે રાહત આપવાની જાહેરાત કરી

Tags:

વૈષ્ણોદેવી દર્શન માટે દિલ્હીથી ખાસ ટ્રેન : શ્રદ્ધાળુઓને રાહત

ઠંડીના દિવસોમાં શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને હવે વૈષ્ણો દેવી દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત આપવાનો

Tags:

બ્રોડગેજ લાઇનના કામ માટે મીઠાખળીમાં અંડરપાસ બંધ

અમદાવાદ : રેલવેતંત્ર દ્વારા શહેરમાં આવેલી અમદાવાદ-બોટાદ મીટરગેજ લાઇનનું બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી રેલ…

- Advertisement -
Ad image