રલ્વે પ્રથમવાર ૧૯ અધિકારીઓને નોકરીમાંથી વીઆરએસ લેવડાવ્યું by KhabarPatri News May 12, 2022 0 રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતાની કાર્યશાલી માટે પ્રખ્યાત છે. તેમણે જ્યારથી રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારબાદ અત્યાર સુધીમાં ...
આગામી દોઢ મહિના સુધી ૪૬ ટ્રેન ન દોડાવવા નિર્ણય by KhabarPatri News December 16, 2019 0 ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર થઇ રહી છે. બીજી બાજુ કાતિલ ઠંડીના કારણે ધુમ્મસની સ્થિતીને ધ્યાનમાં ...
હવે રેલવે મુસાફરોને ટ્રેનની ટિકિટ ઉધારમાં પણ આપશે by KhabarPatri News May 20, 2019 0 અમદાવાદ : રેલ્વે તંત્ર દ્વારા હવે ટ્રેનમાં મુસાફરી કરતાં પ્રવાસીઓને બહુ મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે હવે ...
ગુર્જર આંદોલનની અસર વચ્ચે ૧૯મી સુધી ટ્રેન સેવા ખોરવાશે by KhabarPatri News February 13, 2019 0 અમદાવાદ : રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માગણીને લઇ ગુર્જર સમાજનું ઉગ્ર આંદોલન આજે પાંચમા દિવસે પણ યથાવત્ છે. આંદોલન હજુ ...
કુંભમેળાના શ્રદ્ધાળુઓ માટે ૮૦૦ ખાસ ટ્રેનો દોડાવાશે by KhabarPatri News January 10, 2019 0 લખનૌ : કુંભ મેળા ૨૦૧૯માં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં ...
ધુમ્મસની ચાદર : ઘણી ટ્રેન લેટ, એમપીમાં એકનુ મોત by KhabarPatri News December 31, 2018 0 નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ ...
૧૦૦૦૦ નોકરીઓ માટે ૯૫ લાખથી વધારે અરજી by KhabarPatri News November 17, 2018 0 મુંબઈ : નોકરીમાં સ્થિતિ એ છે કે એક નાનકડા હોદ્દા માટે પણ લાખો ડિગ્રી ધારક અરજીઓ કરી રહ્યા છે. બેરોજગારીની ...