Punjab

પંજાબમાં આજ સુધી ઈન્ટરનેટ બંધ રહેશે : પંજાબ સરકારે રાજ્યમાં ઈન્ટરનેટ સેવાને આજ માટે બંધ કરી

ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહ ફરાર છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર શનિવારના ઓપરેશનમાં સાત લોકોની ધરપકડ…

‘જો તિરંગો ફરકાવ્યો તો આરપીજી વડે ફૂંકી દઈશું’- પંજાબના મુખ્યમંત્રીને ધમકી મળી

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને મારી નાંખવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ ધમકી આપી છે કે,…

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું ,“પંજાબમાં લોકોને નોકરી આપી, ૮ મહિનામાં ૨૦ હજારને નિયુક્તિ પત્રો આપ્યા”

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી માત્ર વાયદા નથી કરતી. ૮ વર્ષમાં અરવિંદ કેજરીવાલે ૧૨…

ગૌરવ ભાટિયાનું નિવેદન,”કેજરીવાલના કારણે દિલ્હી-પંજાબની હવામાં ઝેર ભળી ગયું છે”

બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ ફરી એકવાર દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેમણે…

મોદીના પ્રવાસ પહેલા પંજાબમાં આતંકી હુમલાનું અલર્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોહાલી પ્રવાસ પહેલા પંજાબમાં આતંકી હુમલા અંગે અલર્ટ જાહેર થયું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના પંજાબને…

૧ ઓગસ્ટથી પંજાબના વાહનોમાં ટ્રેકિંગ ડિવાઈસ લગાવાશે

પંજાબમાં આવતા મહિનાથી પેસેન્જર સર્વિસ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવામાં આવશે. મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર આ માટે…

- Advertisement -
Ad image