મહાકુંભ : મૌની અમાસના દિને આજે કરોડો શ્રદ્ધાળુ સ્નાન કરશે by KhabarPatri News February 4, 2019 0 પ્રયાગરાજ : પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં આજે મોની અમાસ અથવા તો બીજા શાહી સ્નાનમાં કરોડો લોકો ઉમટી પડે તેમ માનવામાં ...
અંતે રામ મંદિર માટે વસંત પંચમીથી અયોધ્યા કૂચ શરૂ by KhabarPatri News January 31, 2019 0 પ્રયાગરાજ : પ્રયાગરાજમાં આજે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામ મંદિર માટે વસંત પંચમીથી અયોધ્યા કૂચનો ...
પ્રયાગરાજ કુંભથી છ લાખ લોકોને મળેલ સીધી નોકરી by KhabarPatri News January 21, 2019 0 પ્રયાગરાજ : કુંભ મેળાને લઈને દેશભરમાં હાલ ચર્ચા ચાલી રહી છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે આની શરૂઆત થયા બાદ ચોથી માર્ચ ...
આ કુંભ છે જે દરેકના મનમાં વસે છે by KhabarPatri News January 16, 2019 0 આસ્થા, વિશ્વાસ, સંસ્કૃતિ અને મિનલના મહાપર્વ તરીકે કુંભને ગણવામાં આવે છે. આની ભવ્ય શરૂઆત મંગળવારના દિવસે થઇ ચુકી છે. શાહી ...
કુંભ સાથે ઘણી આધ્યાત્મિક બાબત સીધી જ જોડાયેલી છે by KhabarPatri News January 16, 2019 0 પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના સંગમ પર ત્રિવેણી ઘાટ ખાતે મહાકુંભની શરૂઆત થઇ ચુકી છે. હવે ચોથી માર્ચ સુધી આનું આયોજન ...
સ્નાન વેળા બધા સાધુ-સંતોનું ઠાઠબાટ રાજાઓ જેવું હોય છે by KhabarPatri News January 16, 2019 0 પ્રયાગરાજ : પ્રયાગરાજમાં શરૂ થયેલા ભવ્ય કુંભ મેળામાં કરોડો લોકો પહોંચનાર છે. પ્રથમ શાહી સ્નાન સાથે આજે આની શરૂઆત થઇ હતી. ...
અભૂતપૂર્વ શ્રદ્ધા વચ્ચે મહાકુંભની શરૂઆત : લાખો લોકો દ્વારા સ્નાન by KhabarPatri News January 16, 2019 0 પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની શરૂઆત થઇ હતી. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી ...