કરૂણાનિધિના ઇતિહાસને રાજ્ય ક્યારે ભુલશે નહીઃ જાણો પ્રોફાઇલ by KhabarPatri News August 7, 2018 0 ચેન્નાઈઃ તમિળનાડુ પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિનું આજે અવસાન થયું હતું. છ દશક સુધી રાજનીતિમાં જોરદાર રીતે સક્રિય રહ્યા હતા. બહુમુખી પ્રતિભા ...
કરૂણાનિધિનું અવસાન ઃ લાખો સમર્થકોમાં દુઃખનું મોજુ ફેલાયું by KhabarPatri News August 7, 2018 0 ચેન્નાઇઃ તમિળનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારના નામથી લોકપ્રિય ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું આજે સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ ...
રાજ્યસભામાં અમિત શાહના ભાષણ વેળા ફરીવાર હોબાળો: રાજ્યસભાની કાર્યવાહી આખરે મોકૂફ કરાઈ by KhabarPatri News August 7, 2018 0 નવીદિલ્હી: ભાજપના વડા અમિત શાહે રાજ્યસભામાં આજે ફરીવાર નિવેદન કર્યું ત્યારે ભારે ધાંધલ ધમાલ થઇ હતી. અમિત શાહને આજે ફરી ...
યુપીમાં ભાજપની સીટ ૭૪ થશે ૭૨ નહીં જ થાયઃઃ શાહ by KhabarPatri News April 22, 2019 0 ચંદોલીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈને આક્રમક ચૂંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. ઉત્તરપ્રદેશમાં પોતાના અભિયાનને ...
દલિત અને ઓબીસી બિલ મામલે ભાજપ આશાવાદી by KhabarPatri News August 6, 2018 0 નવી દિલ્હીઃ ૨૦૧૯ની ચૂંટણી પહેલા ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપને એકબાજુ સંયુક્ત વિપક્ષનો સામનો કરવાની ફરજ ...
ભાજપ સાથે ગઠબંધન માટે ટીઆરએસ તૈયાર થઈ શકે by KhabarPatri News August 5, 2018 0 નવી દિલ્હીઃ વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પોત પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ...
યુપી, બિહારમાં લઘુમતીઓ મુશ્કેલીઓમાં છેઃ દેવગૌડા by KhabarPatri News August 5, 2018 0 નવી દિલ્હીઃ ભાજપની સામે એક મજબૂત મોરચાની તરફેણ કરનાર પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ કહ્યું છે કે તેઓ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ ...