જયલલિતાના મૃત્યુ કેસમાં તબીબોની પૂછપરછ કરાશે by KhabarPatri News August 19, 2018 0 ચેન્નાઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગોમાં તપાસ કરનાર જસ્ટીસ એ અરૂમુગસ્વામી કમિશને એમ્સના ત્રણ તબીબો સામે ...
મંજૂરી નહીં મળતાં હાર્દિક નિકોલમાં ગાડીમાં બેસીને જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે by KhabarPatri News August 19, 2018 0 અમદાવાદ: હાર્દિક પટેલે નિકોલમાં આગામી તા.૨૫ ઓગસ્ટના આમરણાંત ઉપવાસ માટે સરકારી તંત્ર દ્વારા જગ્યાની મંજૂરી નહી અપાતા પાર્ક કરેલી ગાડીમાં ...
ઈમરાન ખાનની પ્લે બોય તરીકે છાપ રહી ચુકી….. by KhabarPatri News August 18, 2018 0 ઇસ્લામાબાદઃ દેશના વડાપ્રધાન તરીકે શપથ લઈ ચુકેલા ઈમરાન ખાનની છાપ શરૂઆતમાં ક્રિકેટના દિવસોમાં રોમિયો તરીકે ઉભી થઈ હતી. ત્રણ લગ્ન ...
પાકિસ્તાનમાં સિદ્ધુની હાજરીથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો by KhabarPatri News August 18, 2018 0 ઈસ્લામાબાદઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાની વડાપ્રધાન તરીકેની તાજપોશી કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિદ્ધુએ હાજરી આપી હતી. સિદ્ધ ...
ઈમરાન ખાનના પાકિસ્તાનના ૨૨માં વડાપ્રધાન તરીકે શપથ by KhabarPatri News August 18, 2018 0 ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટ ખેલાડી અને હાલમાં પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાને આજે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ ...
મનમોહનસિંહે તો વાજપેયીને ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા by KhabarPatri News August 17, 2018 0 નવીદિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે એમ્સમાં બે મહિના સુધી સારવાર હેઠળ રહ્યા બાદ અવસાન થયું હતું. વાજપેયી એક ...
પાંચ વર્ષની અવધિપૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન by KhabarPatri News August 17, 2018 0 નવીદિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે એમ્સમાં બે મહિના સુધી સારવાર હેઠળ રહ્યા બાદ અવસાન થયું હતું. વાજપેયીના ...